અમિત શાહે કરી જાહેરાત, સેનાના આ દળના જવાનોને મળશે 100 દિવસની રજા
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિત શાહે એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત સીઆરપીએફના જવાનો માટે કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે સીઆરપીએફએ દુનિયાના સૌથી બહાદુર ગ્રુપમાં આવે છે. 2181 જવાનોએ આ બહાદુરી બતાવતા બલિદાન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL […]
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિત શાહે એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત સીઆરપીએફના જવાનો માટે કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે સીઆરપીએફએ દુનિયાના સૌથી બહાદુર ગ્રુપમાં આવે છે. 2181 જવાનોએ આ બહાદુરી બતાવતા બલિદાન આપ્યું છે.
આ પણ વાંચો : ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
શું મળશે સીઆરપીએફ જવાનોને લાભ?
અમિત શાહે કહ્યું કે અમે ઈચ્છીએ કે દરેક સીઆરપીએફ જવાન પોતાના પરિવારની સાથે ઓછામાં ઓછા 100 દિવસ વિતાવે. આમ સરકાર હવે એવી યોજના બનાવી રહી છે કે સીઆરપીએફ જવાનો પોતાના પરિવાર સાથે અમુક દિવસો વિતાવી શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અમિત શાહે કહ્યું કે 100 દિવસની રજા લઈને એક કમિટિ પણ બનાવવામાં આવી છે. કેટલીક કંપનીઓને આ અંગે એક સોફ્ટેવર બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કોઈ સીઆરપીએફ જવાન 100 દિવસ પોતાના પરિવારની સાથે રહે તો તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશે. પહેલાં જવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું પણ હવે જવાનના માતા-પિતાનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]