Ahmedabad : કઠવાડા જીઆઇડીસીના એપલ ફર્નિચરના યુનિટમાં આગ, કોઇ જાનહાનિ નહિ
કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના યુનિટમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે.
અમદાવાદના કઠવાડા જીઆઇડીસીમાં આવેલા એપલ ફર્નિચરના યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આ યુનિટમાં લાકડાનું રો મટીરીયલ અને PU ફોર્મના માલમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ સ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના 25 જવાનોએ આગને કાબુમાં લેવા કામગીરી શરુ કરી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
જો કે આ આગ કેમ લાગી છે તે અંગેની કોઇ જ માહિતી સાંપડી નથી. તેમજ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાજસ્થાનના આ 3 ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું
Published on: Aug 30, 2021 11:37 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
