BRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો
પાંજરાપોળ અકસ્માત થયો હતો અને બાઈકમાં જઈ રહેલાં બે સગાભાઈના મોત નીપજ્યાં હતા. આ ઘટનાને લઈને અંતે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂલાસો થયો છે. એફએસએલ રિપોર્ટમાં જાણકારી મળી રહી છે આ અકસ્માત બીઆરટીએસ બસના ડ્રાઈવરની ભૂલના લીધે જ થયો છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરે બ્રેક મારી નહોતી અને તેના લીધે આ અકસ્માત થયો હતો. અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા […]
પાંજરાપોળ અકસ્માત થયો હતો અને બાઈકમાં જઈ રહેલાં બે સગાભાઈના મોત નીપજ્યાં હતા. આ ઘટનાને લઈને અંતે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂલાસો થયો છે. એફએસએલ રિપોર્ટમાં જાણકારી મળી રહી છે આ અકસ્માત બીઆરટીએસ બસના ડ્રાઈવરની ભૂલના લીધે જ થયો છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરે બ્રેક મારી નહોતી અને તેના લીધે આ અકસ્માત થયો હતો. અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો અને બાદમાં બીઆરટીએસનો ભારે વિરોધ કરાયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો