ગઢડા બાદ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના જંગમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો, મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે. મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો […]

ગઢડા બાદ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના જંગમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ
Follow Us:
| Updated on: May 12, 2019 | 5:57 AM

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો, મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મતદાનમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે. મતદાન યાદીમાં છેડછાડ કરીને બોગસ મતદાન થતું હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો છે. જો કે આચાર્ય પક્ષે આ આરોપને ફગાવી દીધો છે. મહત્વનું છે કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. જેમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. જૂનાગઢ મુખ્ય મંદિર હેઠળ 700 ગામ આવે છે. જેમાં 27 હજારથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં 4 હરિભક્તો, 2 સંતો અને 1 પાર્ષદ નક્કી કરશે. આ 7 બેઠક માટે 14 ઉમેદવારો મેદાને છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મહત્વનું છે કે, ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ શનિવારે જ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. અને મતદાન દરમિયાન હરિભક્તો તેમજ સાધુ સંતોને કોઈ અડચણ ન પહોંચે તે માટે મંદિરના અતિથિ ભવનના પરિસરમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં મતદાન માટે કુલ 29 બુથ ઉભા કરવામાં આવ્યા છે. તો આકરા તાપને કારણે મતદારોને કોઈ તકલીફ ન પહોંચે તે માટે મંડપ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજિત 28 હજાર જેટલા મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે માટે ચૂંસ્ત પોલીસ બંદોબસ્તમાં મતદાન કરવામાં આવશે. મહત્વનું છે કે હાલમાં જ ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે. ત્યારે જૂનાગઢ ગાદી પર આચાર્ય પક્ષને હરાવી દેવપક્ષની નજર જીત પર રહેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">