શિવાનંદ કોવિડ હોસ્પિટલ આગકાંડની તપાસ, અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ કરશે, મૃતકના પરિવારજનને ચાર લાખ સહાયની જાહેરાત

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવા અને મૃતકોના વારસદારને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાબતે તપાસ કરવા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને આગને કારણે માર્યા ગયેલા દર્દીએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, મૃતકના વારસદારને […]

શિવાનંદ કોવિડ હોસ્પિટલ આગકાંડની તપાસ, અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ કરશે, મૃતકના પરિવારજનને ચાર લાખ સહાયની જાહેરાત
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 8:40 AM

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવા અને મૃતકોના વારસદારને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાબતે તપાસ કરવા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને આગને કારણે માર્યા ગયેલા દર્દીએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, મૃતકના વારસદારને રૂ. ચાર લાખ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">