રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1,408 કેસ નોંધાયા, સુરતમાં સૌથી વધુ 5 દર્દીના મોત
રાજયમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કુલ 1,408 કેસ નોંધાયા છે. જયારે 14 દર્દી મોતને ભેટ્યા છે. સુરતમાં સૌથી વધારે 5 દર્દીના મોત થયા છે. સાથે જ અમદાવાદ અને રાજકોટમાં 3-3 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]
રાજયમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કુલ 1,408 કેસ નોંધાયા છે. જયારે 14 દર્દી મોતને ભેટ્યા છે. સુરતમાં સૌથી વધારે 5 દર્દીના મોત થયા છે. સાથે જ અમદાવાદ અને રાજકોટમાં 3-3 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો