AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌપ્રથમ કાવડ યાત્રા કોણે કરી હતી? કાવડમાં પવિત્ર નદીનું જળ ભરી ભગવાન શિવનો અભિષેક કરવાની આ પરંપરા કોણે શરૂ કરી?- વાંચો

કાવંડ યાત્રા ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવી છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણના મહિનામાં કાવડ ઉંચકનારા ભક્તોના તમામ પાપોનો નાશ થાય છે અને કાવડના જળથી શિવલિંગનો અભિષેક કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ભોળાનાથની કૃપા બની રહે છે. સાથે જ કષ્ટ, દોષ, અને દરિદ્રતામાંથી પણ છુટકારો મળે છે.

સૌપ્રથમ કાવડ યાત્રા કોણે કરી હતી? કાવડમાં પવિત્ર નદીનું જળ ભરી ભગવાન શિવનો અભિષેક કરવાની આ પરંપરા કોણે શરૂ કરી?- વાંચો
| Updated on: Jul 09, 2025 | 3:42 AM
Share

ઉત્તરભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે 11 જુલાઈથી કાવડ યાત્રા શરૂ થશે. આ દરમિયાન શિવભક્તે કેસરિયા વસ્ત્રો ધારણ કર કાવડ યાત્રા પર નીકળી જાય છે. આ પરંપરાને બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે આ કાવડ યાત્રા સૌપ્રથમ કોણે શરૂ કરાવી, તે ક્યારથી શરૂ થઈ તેને લઈને અનેક માન્યતાઓ છે આવો જાણીએ કાવડ યાત્રાની શરૂઆતને લઈને કઈ પ્રમુખ લોકવાયકાઓ છે. કાવડ યાત્રાનો ઈતિહાસ કાવડ યાત્રાને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ છે. એક માન્યતા તો એવી છે કે સૌપ્રથમ ભગવાન પરશુરામે કાવડ યાત્રા કરી હતી. કહેવાય છે કે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લા પાસે આવેલ પુરા મહાદેવ મંદિરમાં જળ ચડાવવા માટે તેઓ ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવતા હતા. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ આ માર્ગ પર ચાલીને ભગવાન શિવનો જળાભિષેક કરે છે. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">