પુસ્તકના પાનેથી: એવું ક્યું રાજકીય સૂત્ર હતું, જેણે બદલી નાંખી ભાજપની રાજકીય સ્થિતિ

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

પુસ્તકના પાનેથી: એવું ક્યું રાજકીય સૂત્ર હતું, જેણે બદલી નાંખી ભાજપની રાજકીય સ્થિતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 10:47 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં  (Book Reading) પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તકના પાનેથીમાં વિષ્ણુ પંડ્યા દ્વારા લિખિત અને સંપાદક ડો. આરતી પંડ્યા દ્વારા સંપાદિત પુસ્તક ‘ભારત 1990 થી 2000 :રાજકીય ઝંઝાવાતના વર્ષો” આ  પુસ્તકના પૃષ્ઠ નંબર 37 માં ભાજપ વિશે રસપ્રદ વિગતો આપવામાં આવી છે ખાસ તો એક એવા મહત્વના રાજકીય સૂત્ર અંગે માહિતી આપવામાં આવી છે. આ સૂત્ર દ્વારા જ ભાજપની રાજકીય સ્થિતિ ધરમૂળથી બદલાઈ ગઈ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">