AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતના એક ગામમાં વાંદરાઓના નામે છે 32 એકર જમીન, જાણો ક્યાં આવેલું છે

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. GKનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ. GKને મજબૂત કરવા માટે ક્વિઝ એ વધુ સારું માધ્યમ છે. તો, આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

GK Quiz: ભારતના એક ગામમાં વાંદરાઓના નામે છે 32 એકર જમીન, જાણો ક્યાં આવેલું છે
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 7:41 PM
Share

GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજ (General knowledge) મજબૂત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારું જનરલ નોલેજ નબળું છે, તો તમે અપેક્ષા મુજબ માર્કસ મેળવી શકશો નહીં. GKનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગરૂકતા જે કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે વિશિષ્ટ નથી.

જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. GKને મજબૂત કરવા માટે ક્વિઝ એ વધુ સારું માધ્યમ છે. તો, આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz: ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? જાણો ક્યારે શરૂ થઈ હતી પ્રથમ પોસ્ટ ઓફિસ

પ્રશ્ન – હનુમાનજીની પત્નીનું નામ શું હતું ? જવાબ – સુવર્ચલા, જે સૂર્યદેવની પુત્રી હતી

પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? જવાબ – ડોલ્ફિન માછલી

પ્રશ્ન – કયા શહેરને ભારતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ? જવાબ – મુંબઈને

પ્રશ્ન – નોબેલ પુરસ્કાર ક્યારે શરૂ થયો ? જવાબ – વર્ષ 1901

પ્રશ્ન – બ્રહ્મપુત્રા નદી ક્યાંથી નીકળે છે ? જવાબ – ઉત્તર તિબેટમાં કૈલાશ પર્વતના પૂર્વ ઢોળાવમાંથી

પ્રશ્ન – કયો અખાત ભારત અને શ્રીલંકાને એકબીજાથી અલગ કરે છે ? જવાબ – મન્નારનો અખાત

પ્રશ્ન – કઈ તારીખે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે ? જવાબ – 29 ઓગસ્ટ

પ્રશ્ન – અમરાવતી સ્તૂપ ભારતના કયા રાજ્યમાં છે ? જવાબ – આંધ્ર પ્રદેશમાં

પ્રશ્ન – કયું વિટામિન શરીરમાં કેલ્શિયમનું સ્તર વધારવામાં મદદ કરે છે ? જવાબ – વિટામિન ડી

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ઉજ્જડ જમીન છે ? જવાબ – રાજસ્થાનમાં

પ્રશ્ન – તાજમહેલ કઈ નદીના કિનારે બાંધવામાં આવ્યો ? જવાબ – યમુના નદી

પ્રશ્ન – મનુષ્યનું લોહી કયા પ્રાણીના લોહી સાથે મળતું આવે છે ? જવાબ – ઘેટાંના લોહી સાથે

પ્રશ્ન – કાકડી ખાવાથી કયો રોગ મટે છે ? જવાબ – સ્થૂળતા

પ્રશ્ન – કયું પ્રાણી સૌથી વફાદાર છે ? જવાબ – શ્વાન

પ્રશ્ન – ભારતનું એવું કયું ગામ છે જ્યાં 32 એકર જમીન વાંદરાઓના નામે નોંધાયેલી છે ? જવાબ – મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાનું ઉપલા ગામ

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના ઉપલા ગામમાં 32 એકર જમીન વાંદરાઓના નામે નોંધાયેલી છે. અહીંના લોકો વાંદરાઓને વિશેષ સન્માન આપે છે. જ્યારે વાંદરાઓ તેમના દરવાજે આવે છે, ત્યારે અહીંના લોકો તેમને ખોરાક આપે છે. લગ્ન જેવા સમારોહમાં પણ તેઓને સૌથી પહેલા માન આપવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">