AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

સપના દિમાગની અલગ-અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રીના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર
Dreams come true
| Updated on: Sep 30, 2024 | 12:58 PM
Share

સપના (Dream series)દિમાગની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રી(Night)ના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું. સપનાની સીરીઝમાં આજે આપણે સપના ક્યાં સમય દરમિયાન સાચા પડે તેના વિશે વાત કરીશું. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાચા થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. એવું માનવામાં આવે છે કે સપના ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓ દર્શાવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાકાર થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો. આજે અમે તમને જણાવીશું કે કયા સમયે જોયેલું સપનું સાકાર થાય છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, રાત્રિના પ્રથમ પ્રહરમાં એટલે કે 1 થી 2 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ સામાન્ય રીતે એક વર્ષમાં મળી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના બીજા પ્રહરમાં એટલે કે 3 થી 4 વાગ્યાની વચ્ચે જે દેખાય છે તે ઘણીવાર સાચા હોય છે. સપનાશાસ્ત્ર અનુસાર આ સમયમાં જોયેલા સપનાનું પરિણામ 6 મહિનામાં મળી જાય છે.

આ પણ વાંચો

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, રાત્રિના ત્રીજા પ્રહરમાં એટલે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના ઘણીવાર સાકાર થાય છે. શાસ્ત્રોમાં આ સમયને અમૃત બેલા, ચંદ્રબેલા અને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન પૃથ્વીની વસ્તુઓ પર દૈવી શક્તિઓનો પ્રભાવ પડે છે. આવા સપનાનું ફળ તમને 3 મહિનામાં મળે છે.

રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે 5 થી 6 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ એક મહિનામાં મળે છે. આ એ સમય છે જ્યારે રાત પૂરી થવામાં છે. તેથી જ તેને સવારનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. જો તમને આ સમયે કોઈ સપનું આવે તો તેનું ફળ તમને જલ્દી મળી શકે છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">