AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

સપના દિમાગની અલગ-અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રીના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર
Dreams come true
| Updated on: Sep 30, 2024 | 12:58 PM
Share

સપના (Dream series)દિમાગની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રી(Night)ના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું. સપનાની સીરીઝમાં આજે આપણે સપના ક્યાં સમય દરમિયાન સાચા પડે તેના વિશે વાત કરીશું. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાચા થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. એવું માનવામાં આવે છે કે સપના ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓ દર્શાવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાકાર થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો. આજે અમે તમને જણાવીશું કે કયા સમયે જોયેલું સપનું સાકાર થાય છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, રાત્રિના પ્રથમ પ્રહરમાં એટલે કે 1 થી 2 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ સામાન્ય રીતે એક વર્ષમાં મળી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના બીજા પ્રહરમાં એટલે કે 3 થી 4 વાગ્યાની વચ્ચે જે દેખાય છે તે ઘણીવાર સાચા હોય છે. સપનાશાસ્ત્ર અનુસાર આ સમયમાં જોયેલા સપનાનું પરિણામ 6 મહિનામાં મળી જાય છે.

આ પણ વાંચો

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, રાત્રિના ત્રીજા પ્રહરમાં એટલે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના ઘણીવાર સાકાર થાય છે. શાસ્ત્રોમાં આ સમયને અમૃત બેલા, ચંદ્રબેલા અને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન પૃથ્વીની વસ્તુઓ પર દૈવી શક્તિઓનો પ્રભાવ પડે છે. આવા સપનાનું ફળ તમને 3 મહિનામાં મળે છે.

રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે 5 થી 6 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ એક મહિનામાં મળે છે. આ એ સમય છે જ્યારે રાત પૂરી થવામાં છે. તેથી જ તેને સવારનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. જો તમને આ સમયે કોઈ સપનું આવે તો તેનું ફળ તમને જલ્દી મળી શકે છે.

Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">