AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

સપના દિમાગની અલગ-અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રીના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર
Dreams come true
| Updated on: Sep 30, 2024 | 12:58 PM
Share

સપના (Dream series)દિમાગની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રી(Night)ના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું. સપનાની સીરીઝમાં આજે આપણે સપના ક્યાં સમય દરમિયાન સાચા પડે તેના વિશે વાત કરીશું. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાચા થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. એવું માનવામાં આવે છે કે સપના ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓ દર્શાવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાકાર થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો. આજે અમે તમને જણાવીશું કે કયા સમયે જોયેલું સપનું સાકાર થાય છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, રાત્રિના પ્રથમ પ્રહરમાં એટલે કે 1 થી 2 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ સામાન્ય રીતે એક વર્ષમાં મળી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના બીજા પ્રહરમાં એટલે કે 3 થી 4 વાગ્યાની વચ્ચે જે દેખાય છે તે ઘણીવાર સાચા હોય છે. સપનાશાસ્ત્ર અનુસાર આ સમયમાં જોયેલા સપનાનું પરિણામ 6 મહિનામાં મળી જાય છે.

આ પણ વાંચો

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, રાત્રિના ત્રીજા પ્રહરમાં એટલે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના ઘણીવાર સાકાર થાય છે. શાસ્ત્રોમાં આ સમયને અમૃત બેલા, ચંદ્રબેલા અને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન પૃથ્વીની વસ્તુઓ પર દૈવી શક્તિઓનો પ્રભાવ પડે છે. આવા સપનાનું ફળ તમને 3 મહિનામાં મળે છે.

રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે 5 થી 6 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ એક મહિનામાં મળે છે. આ એ સમય છે જ્યારે રાત પૂરી થવામાં છે. તેથી જ તેને સવારનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. જો તમને આ સમયે કોઈ સપનું આવે તો તેનું ફળ તમને જલ્દી મળી શકે છે.

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">