AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?- વાંચો

મોગલ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીએ તેની મનપસંદ સ્ત્રીઓને હાંસિલ કરવા માટે પણ અનેક યુદ્ધો લડ્યા હતા. તે મર્યો ત્યારે તેના હરમમાં 1000 થી વધુ રાણીઓ હતી. જો કે આપને જાણીને નવાઈ લાગશે કે ખીલજી પાસે અત્યંત સુંદર 1000 રાણીઓ હોવા છતા તે એક વ્યંઢળના પ્રેમમાં હતો અને તેના અંતિમ સમયે તેના વિયોગમાં જ તે મૃત્યુ પામ્યો ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ખીલજીના ગયા બાદ આ રાણીઓનું શું થયું? શું ખીલજીએ તેના અંતિમ સમયમાં તેની હજારો પત્નીઓ માટે કંઈ યોજના વિચારી રાખી હતી કે કેમ? આવો જાણીએ

મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?- વાંચો
| Updated on: Oct 05, 2025 | 4:22 PM
Share

અલ્લાઉદ્દીન ખીલજી ઈતિહાસમાં અંકિત એવુ નામ હતુ કે જેનુ નામ પડતા જ આસપાસના નાનામોટા રાજા શસ્ત્રો મુકીને ખુદ જ શરણાગતિ સ્વીકારી લેતા હતા, ખીલજી જેટલો શક્તિશાળી હતો, તેનાથી ક્યાંય વધુ તે શાતિર દિમાગનો હતો. માલિક કાફુરને મળ્યા પહેલા તેણે જેટલા પણ યુદ્ધો જીત્યા હતા તે તેની બાહુબળની તાકાત સાથે બુદ્ધિના દમ પર જીત્યા હતા. ખીલજીએ તેના સમયમાં અનેક મંદિરો અને ઈમારતોને ધ્વસ્ત કરી તેની જગ્યાએ મસ્જિદો બંધાવી હતી. તેના હરમમાં પણ મોટાભાગની હિંદુ મહિલાઓ જ હતી. તે માનતો હતો કે હિંદુ મહિલાઓ મુસ્લિમ મહિલાઓની તુલનાએ વધુ વિશ્વાસપાત્ર હોય છે. આજ કારણે તેના ચાર લગ્નોમાંથી ત્રણ પત્નીઓ હિંદુ હતી. તેની એક પત્ની જેનુ નામ મલ્લિકાએ જહા હતુ જે તેના સગા કાકાની દીકરી હતી. એટલે એક રીતે તેની બહેન હતી. ખીલજીએ તેની સાથે જ લગ્ન કર્યા હતા. બહેન સાથે લગ્ન કરવા પાછળ ખીલજીનો ઈરાદો તેના ચાચા જલ્લાલુદ્દીનને સલ્તનતને હડપ કરવાનો હતો. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">