AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?- વાંચો

મોગલ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીએ તેની મનપસંદ સ્ત્રીઓને હાંસિલ કરવા માટે પણ અનેક યુદ્ધો લડ્યા હતા. તે મર્યો ત્યારે તેના હરમમાં 1000 થી વધુ રાણીઓ હતી. જો કે આપને જાણીને નવાઈ લાગશે કે ખીલજી પાસે અત્યંત સુંદર 1000 રાણીઓ હોવા છતા તે એક વ્યંઢળના પ્રેમમાં હતો અને તેના અંતિમ સમયે તેના વિયોગમાં જ તે મૃત્યુ પામ્યો ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ખીલજીના ગયા બાદ આ રાણીઓનું શું થયું? શું ખીલજીએ તેના અંતિમ સમયમાં તેની હજારો પત્નીઓ માટે કંઈ યોજના વિચારી રાખી હતી કે કેમ? આવો જાણીએ

મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?- વાંચો
| Updated on: Oct 05, 2025 | 4:22 PM
Share

અલ્લાઉદ્દીન ખીલજી ઈતિહાસમાં અંકિત એવુ નામ હતુ કે જેનુ નામ પડતા જ આસપાસના નાનામોટા રાજા શસ્ત્રો મુકીને ખુદ જ શરણાગતિ સ્વીકારી લેતા હતા, ખીલજી જેટલો શક્તિશાળી હતો, તેનાથી ક્યાંય વધુ તે શાતિર દિમાગનો હતો. માલિક કાફુરને મળ્યા પહેલા તેણે જેટલા પણ યુદ્ધો જીત્યા હતા તે તેની બાહુબળની તાકાત સાથે બુદ્ધિના દમ પર જીત્યા હતા. ખીલજીએ તેના સમયમાં અનેક મંદિરો અને ઈમારતોને ધ્વસ્ત કરી તેની જગ્યાએ મસ્જિદો બંધાવી હતી. તેના હરમમાં પણ મોટાભાગની હિંદુ મહિલાઓ જ હતી. તે માનતો હતો કે હિંદુ મહિલાઓ મુસ્લિમ મહિલાઓની તુલનાએ વધુ વિશ્વાસપાત્ર હોય છે. આજ કારણે તેના ચાર લગ્નોમાંથી ત્રણ પત્નીઓ હિંદુ હતી. તેની એક પત્ની જેનુ નામ મલ્લિકાએ જહા હતુ જે તેના સગા કાકાની દીકરી હતી. એટલે એક રીતે તેની બહેન હતી. ખીલજીએ તેની સાથે જ લગ્ન કર્યા હતા. બહેન સાથે લગ્ન કરવા પાછળ ખીલજીનો ઈરાદો તેના ચાચા જલ્લાલુદ્દીનને સલ્તનતને હડપ કરવાનો હતો. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">