WHOના મહાનિર્દેશકની મોટી ચેતવણી, માત્ર વેક્સિન કોરોના ખત્મ નહીં કરી શકે, સાવધાની રાખવી ખુબ જરૂરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે […]

WHOના મહાનિર્દેશકની મોટી ચેતવણી, માત્ર વેક્સિન કોરોના ખત્મ નહીં કરી શકે, સાવધાની રાખવી ખુબ જરૂરી
Follow Us:
| Updated on: Nov 17, 2020 | 10:10 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે કે માત્ર એક વેક્સિન જ કોરોનાથી જીતવામાં સફળ સાબિત થશે?

WHO e varsh 2020 na ant sudhi ma corona vaccine mali javana sanket aapya jano vaccine ni shu che sthiti

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે દુનિયાભરની ઘણી કંપનીઓ દ્વારા વિકસિત કોરોના વાઈરસ વેક્સિન હાલમાં ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. તેમાં રશિયાની સ્પુતનિક વી, ભારત બાયોટેકની કોવેક્સીન અને ફાઈઝરની BNT162 mRNA આધારિત વેક્સિન સામેલ છે. માત્ર કોરોનાની એક ટીકો વેક્સિન મહામારીને ખત્મ નહીં કરી શકે. હાલમાં પણ તમામ સ્થિતીઓ પર નજર રાખવાની જરૂરિયાત છે. પરીક્ષણ, આઈસોલેશન અને કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">