ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું BIG STATEMENT, ‘ટૂંકમાં જ સારા સમાચાર આવનાર છે, સદીઓથી ચાલતી તંગદિલી ખતમ થઈ જશે’ : VIDEO

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પને આશા છે કે ટૂંકમાં જ કોઈ સારા સમાચાર આવનાર છે. TV9 Gujarati Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું BIG STATEMENT, ‘ટૂંકમાં જ સારા સમાચાર આવનાર છે, સદીઓથી ચાલતી તંગદિલી ખતમ થઈ જશે’ : VIDEO
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 9:34 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પને આશા છે કે ટૂંકમાં જ કોઈ સારા સમાચાર આવનાર છે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન સાથે વિયેતનામમાં શિખર વાર્તામાં પહોંચેલા હનોઈમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંઘર્ષ પર સારા સમાચાર છે, આશા છે કે આ સમાપ્ત થવાના આરે છે.

બ્લૂમબર્ગ એશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને ટ્વીટ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન તરફથી એક આકર્ષક ખબર આવી રહી છે, બંને દેશોમાં છેલ્લા ઘણા સમયથી તંગદિલી ચાલુ છે. અમે આ મુદ્દાને ઉકેલવામાં મધ્યસ્થતા કરી રહ્યા છીએ. અમને સારા સમાચારો મળી રહ્યા છે. અમને આશા છે કે સદીઓથી ચાલતી આ તંગદિલી હવે ટૂંકમાં જ સમાપ્ત થશે.’

નોંધનીય છે કે ભારતે પુલવામા આતંકી હુમલા બાદ ઍર સ્ટ્રાઇક કરી હતી. અમેરિકા સમગ્ર ઘટનાક્રમમાં ભારતની પડખે રહ્યું છે. ટ્રમ્પે પહેલા જ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યુ હતું, તો વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ ભારતના એનએસએ અજિત ડોવાલ સાથે વાતચીતમાં ભારતની આતંકવાદ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીમાં અમેરિકાના સમર્થનની વાત કહી હતી.

[yop_poll id=1871]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">