AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?

ભારત પર ટેરિફ બોંમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પે તેના સાથી-સહયોગીઓને ભારત વિરુદ્ધ એલ-ફેલ નિવેદનો કરવાના કામમાં લગાવ્યા છે. જેમા સૌથી વધુ હદ પાર તેના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ કરી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને  'મોદીનું યુદ્ધ' ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?
| Updated on: Sep 19, 2025 | 2:55 PM
Share

અમેરિકી રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા પહેલા એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું વચન આપ્યુ હતુ, પરંતુ 222 દિવસ બાદ પણ શાંતિ નથી. હવે ટ્રમ્પે ભારત પર આરોપ લગાવી રહ્યા છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધ માટે ભારત રશિયાને ફન્ડીંગ કરી રહ્યુ છે. આથી ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતે કહ્યુ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવુ એ તેની આર્થિક જરૂરિયાત છે જ્યારે અમેરિકા, યુરોપ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. જ્યારે કોઈની પાસે નાચવાની કળા ન હોય તો પોતાના બચાવ માટેનો તેની પાસે સૌથી સરળ બહાનું કહેવત મુજબ માની તો આંગન ટેઢા હોય છે. બસ કંઈક આવી જ હાલત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ખુરશી પર બેસવાના 24 કલાકની અંદર રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાનો વચન આપનારા ટ્રમ્પ 222 દિવસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">