AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?

ભારત પર ટેરિફ બોંમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પે તેના સાથી-સહયોગીઓને ભારત વિરુદ્ધ એલ-ફેલ નિવેદનો કરવાના કામમાં લગાવ્યા છે. જેમા સૌથી વધુ હદ પાર તેના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ કરી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને  'મોદીનું યુદ્ધ' ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?
| Updated on: Sep 19, 2025 | 2:55 PM
Share

અમેરિકી રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા પહેલા એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું વચન આપ્યુ હતુ, પરંતુ 222 દિવસ બાદ પણ શાંતિ નથી. હવે ટ્રમ્પે ભારત પર આરોપ લગાવી રહ્યા છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધ માટે ભારત રશિયાને ફન્ડીંગ કરી રહ્યુ છે. આથી ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતે કહ્યુ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવુ એ તેની આર્થિક જરૂરિયાત છે જ્યારે અમેરિકા, યુરોપ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. જ્યારે કોઈની પાસે નાચવાની કળા ન હોય તો પોતાના બચાવ માટેનો તેની પાસે સૌથી સરળ બહાનું કહેવત મુજબ માની તો આંગન ટેઢા હોય છે. બસ કંઈક આવી જ હાલત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ખુરશી પર બેસવાના 24 કલાકની અંદર રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાનો વચન આપનારા ટ્રમ્પ 222 દિવસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">