ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો, ચીનમાં અત્યાર સુધી 361 લોકોના મોત

ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.   Web Stories View more શું ફોન […]

ભારતમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો, ચીનમાં અત્યાર સુધી 361 લોકોના મોત
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 9:06 AM

ભારતના કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટી કરી છે. તેમને કહ્યું કે સંદિગ્ધોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ગંભીરતાથી લેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

coronavirus killed 362 people in china so far more than 2000 in critical condition china ma corona virus no vadhyo khof aatyar sudhi 362 loko na mot 2000 thi vadhu loko ni halat gambhir

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે આ દર્દીનો પણ ચીનના વુહાન જવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર્દીની સ્થિતી સ્થિર છે. તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. રવિવારે કેરળમાં કોરોના વાયરસનો બીજો કેસ સામે આવ્યો હતો. મંત્રાલય મુજબ દર્દીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં તેની સ્થિતી સ્થિર છે પણ તેની દેખરેખ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દર્દીનો ચીનની મુસાફરી કરવાનો ઈતિહાસ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 14 હજારથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">