કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ પર આતંકી હુમલો, રાજદૂતને મારવાનો પ્રયાસ થયો

આ હુમલો પાકિસ્તાની દૂતાવાસમાં હાજર રાજદૂત ઉબેદ નિજમાનીને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ હુમલાની આકરી નિંદા કરી છે.

કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ પર આતંકી હુમલો, રાજદૂતને મારવાનો પ્રયાસ થયો
Terrorist attack on Pakistani embassy in KabulImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 10:45 PM

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ પર આજે આતંકી હુમલો થયો છે. આજે કાબુલમાં આતંકીઓએ દૂતાવાસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં દૂતાવાસમાં હાજર પાકિસ્તાનના રાજદૂતનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ત્યાં સુરક્ષામાં તૈનાત અધિકારી ઘાયલ થયા હતા. આ હુમલા દરમિયાન દૂતાવાસ અને આસપાસના વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો પાકિસ્તાની દૂતાવાસમાં હાજર રાજદૂત ઉબેદ નિજમાનીને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ હુમલાની આકરી નિંદા કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યુ છે કે, તેઓ રાજદૂતની હત્યાના પ્રયાસની સખત નિંદા કરે છે. તેણે તેને બચાવવાનો પ્રયાસ કરનાર સિક્યોરિટી ગાર્ડને પણ સલામ કરી છે. આ સાથે તેણે અફઘાનિસ્તાન સરકાર પાસેથી હુમલાની તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.

સુરક્ષા અધિકારીને બે ગોળી વાગી હતી

મળતી માહિતી મુજબ કાબુલમાં જે સમયે આ આતંકી હુમલો થયો તે સમયે રાજદૂત સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અંદર હાજર હતા. હુમલા દરમિયાન ત્યાં હાજર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ એમ્બેસેડર ઉબેદ નિજમાનીને બચાવવા આગળ આવ્યા હતા. આ દરમિયાન તેને બે ગોળી વાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે સમયે પાકિસ્તાની દૂતાવાસ પર હુમલો થયો તે સમયે રાજદૂત બિલ્ડિંગના નીચેના ભાગમાં ચાલી રહ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પાકિસ્તાનની સખત નિંદા કરી

આ સંદર્ભમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. કહેવાય છે કે અલ્લાહની કૃપાથી રાજદૂતનો જીવ બચી ગયો. તે સુરક્ષિત છે. તેને બચાવતી વખતે પાકિસ્તાની સુરક્ષા ગાર્ડ કોન્સ્ટેબલ ઈસરાર અહેમદ ઘાયલ થયો હતો. પાકિસ્તાન સરકારે આ હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાન સરકારે માંગ કરી છે કે અફઘાનિસ્તાન સરકાર આ હુમલા અંગે તાત્કાલિક પગલાં લે. તેમણે આ હુમલાની તપાસ કરવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે અફઘાનિસ્તાનમાં હાજર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની સુરક્ષા માટે પણ નક્કર પગલાં લેવા જોઈએ.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">