સુધરે તો ચીન નહી, ચીનમાં વધુ એક વાયરસનો કેર, 7 લોકોના મોત, 60 કરતા વધારે લોકો થયા સંક્રમિત, માણસોમાં પણ રોગ ફેલાવાની શક્યતા

એક તરફ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે કેમકે કોરોના વાયરસે દુનિયાને પોતાનો શિકાર બનાવી રાખ્યો છે અને ઝડપથી તે ફેલાતો પણ જઈ રહ્યો છે તે વચ્ચે હવે ચીનમાં નવો એક સંક્રમણ ફેલાવતો રોગ સામે આવ્યો છે કે જેને લઈને 7 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને 60 કરતા વધારે લોકો સંક્રમણનો ભોગ […]

સુધરે તો ચીન નહી, ચીનમાં વધુ એક વાયરસનો કેર, 7 લોકોના મોત, 60 કરતા વધારે લોકો થયા સંક્રમિત, માણસોમાં પણ રોગ ફેલાવાની શક્યતા
http://tv9gujarati.in/sudhre-to-chin-n…e-loko-sankramit/
Follow Us:
| Updated on: Aug 05, 2020 | 5:04 PM

એક તરફ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે કેમકે કોરોના વાયરસે દુનિયાને પોતાનો શિકાર બનાવી રાખ્યો છે અને ઝડપથી તે ફેલાતો પણ જઈ રહ્યો છે તે વચ્ચે હવે ચીનમાં નવો એક સંક્રમણ ફેલાવતો રોગ સામે આવ્યો છે કે જેને લઈને 7 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને 60 કરતા વધારે લોકો સંક્રમણનો ભોગ પણ બની ચુક્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈની ચીનનાં માધ્યમથી માહિતિ આપી હતી કે ચીનમાં ટિક-જનીત વાયરસથી થવા વાળી બિમારી હવે બહાર આવી છે જેને 7 લોકોના જીવ લઈ લીધા છે અને લોકો સંક્રમણમાં પણ આવવા લાગ્યા છે, સાથે જ આ નવા રોગનાં માણસથી માણસમાં ફેલાવાની સંભાવના માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

પૂર્વ ચીનનાં જિઆંગસુ પ્રાંતમાં આ વર્ષના પહેલા 6 મહિના દરમિયાન જ 37  કરતા વધારે લોકો SFTS વાયરસનાં સંપર્કમાં આવ્યા હતા જે પછી 23 લોકો પૂર્વી ચીનનાં અનહુઈ પ્રાંતમાં સંક્રમિત મળી આવ્યા હતા. વાયપસથી પિડિત જિઆંગસુની રાજધાની નાનજિંગના એક મહિલાને પહેલા તાવ અને ખાંસી જેવા લક્ષણો દેખાયા જે બાદ ડોક્ટરોએ તેના શરીરમાં લ્યૂકોસાઈટ, બ્લડ પ્લેટલેટ્સમાં એકદમ ઘટાડો જોયો. એક મહિનાની સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી. રિપાર્ટમાં જણાવ્યા અનુસાર વાયરસનાં કારણે અત્યાર સુધી અનહુઈ અને પૂર્વ ચીનનાં ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થઈ ગયા.જોકે SFTS વાયરસ કોઈ નવો વાયરસ નથી. ચીને 2011માં વાયરસનાં રોગને અલગ કરી દીધો હતો અને તે બુન્યાવાયરસ(Bunyavirus) શ્રેણીનો છે.

વાયરોલોજીસ્ટનું માનવું છે કે આ વાયરસનું સંક્રમણ માણસો વચ્ચે પણ ફેલાઈ શકે છે. ઝેજિયાંગ વિશ્વવિદ્યાલય મુજબ સંબદ્ધ હોસ્પિટલનાં એક ડોક્ટર શેંગ જિફાંગનં જમાવ્યા અનુસાર વાયરસ માણસથી માણસમાં ફેલાવાની સંભાવનાને ફગાવી નથી શકાતી. દર્દી બીજામાં વાયરસ ફેલાવી શકે છે. જો કે ડોક્ટર્સે કહ્યું છે કે જ્યાં સુધી લોકો સતર્ક રેહશે ત્યાં સુદી આવા વાયરસથી ડરવાની જરૂર નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">