પાકિસ્તાનના શેખુપુરામાં એક્સપ્રેસ ટ્રેન અને બસ વચ્ચે ટક્કર, 19 શીખ યાત્રીના મોત

પાકિસ્તાનમાં એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના શેખુપુરામાં ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ઓછામાં ઓછા 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય અન્ય 8 તીર્થયાત્રાળુઓ પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

પાકિસ્તાનના શેખુપુરામાં એક્સપ્રેસ ટ્રેન અને બસ વચ્ચે ટક્કર, 19 શીખ યાત્રીના મોત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:30 PM

પાકિસ્તાનમાં એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના શેખુપુરામાં ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ઓછામાં ઓછા 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય અન્ય 8 તીર્થયાત્રાળુઓ પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

sikh-yatrees-died-and-dozens-more-injured-passenger-train-rammed-into-a-bus-near-farooqabad-pakistan-punjab-incident

આ પણ વાંચો : કોરોનાના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત, 31 જૂલાઈ સુધી સેવા શરૂ નહીં થાય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ આ દૂર્ઘટના નનકાના સાહબની નજીક એક રેલવે ક્રોસિંગે ઘટી હતી. આ રેલવે ક્રોસિંગમાં ફાટક નહોતી અને તેના લીધે જ ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થઈ. પાકિસ્તાનના રેલવે મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરાના જિલ્લા અધિકારીઓએ કહ્યું કે ઘટના શેખુપુરાના ફરુકાબાદની છે. કરાચીથી લાહોર જઈ રહેલી શાહ હુસૈન એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન સાથે બસની ટક્કર થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનના રેલવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રેલવે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ આ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દૂર્ઘટનામાં જે પણ તીર્થયાત્રીના મોત થયા છે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. જ્યારે જે પણ તીર્થયાત્રીઓ ઘાયલ છે તેમને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">