Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: યુરોપીયન સંઘે પણ સત્તાવાર રીતે પુતિનને ‘યુદ્ધ અપરાધી’ તરીકે માન્યતા આપવી જોઈએ: યુક્રેનના સંરક્ષણ પ્રધાન

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણા દેશના ભાગ્યનો નિર્ણય થઈ રહ્યો છે. આ માત્ર આપણી જમીન પર જ નહીં પરંતુ આપણા જીવવાના અધિકાર પર હુમલો છે. ઝેલેન્સકીએ કહ્યું કે જે રીતે અમેરિકાના લોકોના સપના સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, તે જ રીતે યુક્રેનના લોકોના સપના પણ છે.

Russia-Ukraine War: યુરોપીયન સંઘે પણ સત્તાવાર રીતે પુતિનને 'યુદ્ધ અપરાધી' તરીકે માન્યતા આપવી જોઈએ: યુક્રેનના સંરક્ષણ પ્રધાન
Russian President Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:54 PM

યુએસ પ્રમુખ જો બાઈડેન (US President Joe Biden) દ્વારા યુક્રેનમાં વધી રહેલા હુમલા બદલ ગઈકાલે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી કહ્યા બાદ , યુક્રેને આજે (17 માર્ચ, ગુરુવારે) કહ્યું કે, યુરોપિયન યુનિયને (European Union)  પણ પુતિનને ‘યુદ્ધ અપરાધી’ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવી જોઈએ. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે યુરોપિયન યુનિયનના ધારાસભ્યોને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું તમામ યુરોપિયન સંસદસભ્યોને પુતિનને યુદ્ધ અપરાધી તરીકે માન્યતા આપવાની અપીલ કરું છું. વિડિયો લિંક દ્વારા વાત કરનારા રેઝનિકોવે ઉદાહરણ તરીકે યુએસ પ્રમુખ જો બાઈડેનનો હવાલો આપ્યો.

રશિયાને આક્રમક ગણાવતા રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, આ માત્ર યુદ્ધ નથી. તેમની સેના નાગરિક વસ્તીનો સફાયો કરી રહી છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું ત્યારથી સમગ્ર યુક્રેનમાં 400 થી વધુ શાળાઓ, 110 હોસ્પિટલો અને 1,000 રહેણાંક બ્લોક્સ છે. રેઝનિકોવે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, તેના દેશની સેના આખરે જીતશે. તે માત્ર તે કિંમતનો પ્રશ્ન છે જે યુક્રેનિયન લોકોને ચુકવવી પડશે.

સાથે જ 27 દેશોના બ્લોકથી યુક્રેનને વધારે હથિયારોની સપ્લાઈ કરવાની અપિલ કરતા કહ્યું કે, અમે રશિયનોને રોકી શકીએ છીએ, પરંતુ અમને મદદની જરૂર છે. આ દરમિયાન, બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાઈડેને પુતિનની નિંદા કરી. આ સાથે યુક્રેન માટે સુરક્ષા સહાયના રૂપમાં વધારાના 800 મિલિયન ડોલરની પણ જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ યુએસ કોંગ્રેસમાં જુસ્સાદાર ભાષણ આપ્યું.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

આજે આપણા દેશનું ભાવિ નક્કી થઈ રહ્યું છે – યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણા દેશના ભાગ્યનો નિર્ણય થઈ રહ્યો છે. આ માત્ર આપણી જમીન પર જ નહીં પરંતુ આપણા જીવવાના અધિકાર પર હુમલો છે. ઝેલેન્સકીએ કહ્યું કે જે રીતે અમેરિકાના લોકોના સપના સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, તે જ રીતે યુક્રેનના લોકોના સપના પણ છે. તેમણે કહ્યું કે 1941ની સવારને યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો, 11 સપ્ટેમ્બરને યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો. કેવી રીતે અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે અમારા પર દિવસ-રાત આ રીતે હુમલા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  અફઘાન શરણાર્થીઓને અમેરિકામાં અસ્થાયી સંરક્ષિત દરજ્જો મળશે, 18 મહિના સુધી રહેવાની મળશે છૂટ

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">