PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી ‘ચાયવાલી’, કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી 'ચાયવાલી', કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?
PM Modi met 'Chaiwali' in Japan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 8:40 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના હિરોશિમા શહેરમાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ વડાપ્રધાન મોદીને કહ્યું, ‘મોદીજી, હું ચાવાલી છું, અહીં ચાનો બિઝનેસ કરું છું.

જેના જવાબમાં પીએમએ કહ્યું- વાહ! પીએમ મોદી 21 મે સુધી હિરોશિમામાં રહેશે. આજે તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને સાંજે ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. આ સિવાય તેઓ દક્ષિણ કોરિયા અને વિયેતનામના રાષ્ટ્રપતિઓને પણ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. અનાવરણ બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ડરી જાય છે. બાપુની પ્રતિમા સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપશે.

પીએમ મોદી જાપાનના પીએમ કિશિદાને મળ્યા

આ પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર વાતચીત થઈ હતી. તેમણે G7 ના સફળ અધ્યક્ષપદ માટે કિશિદાને અભિનંદન આપ્યા અને ભારતને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">