AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની આર્મી ઓફિસરે મારી ડંફાશ, કહ્યું- ભારતીય PMને અમે બંદી બનાવીશું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

પાકિસ્તાની આર્મી ઓફિસરે મારી ડંફાશ, કહ્યું- ભારતીય PMને અમે બંદી બનાવીશું
PM modi
| Updated on: Dec 05, 2023 | 11:11 PM
Share

દેવાળિયા બની ગયેલા પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓનો ઘમંડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">