AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Political crisis: ઈમરાન ખાન નજરકેદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Pakistan Political crisis: ઈમરાન ખાનનું નામ ECLમાં સામેલ કરવાને લઈને ઈસ્લામાબાદની હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે જો ઈમરાન ખાન ECLમાં સામેલ થશે તો તે દેશ છોડી શકશે નહીં.

Pakistan Political crisis: ઈમરાન ખાન નજરકેદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Imran Khan. Image Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:10 AM
Share
Pakistan Political crisis: પાકિસ્તાનના રાજકીય વર્તુળમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમા ટીવી અનુસાર, ઈમરાન ખાનને હાઉસ અરેસ્ટ (House Arrest) કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનની (Imran Khan) કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.  પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરના મતદાનમાં ઈમરાનખાન સરકારની હાર થઈ છે.  કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના મંત્રીઓને ગૃહમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ ઈમરાન ખાનનું નામ ECLમાં સામેલ કરવાને લઈને ઈસ્લામાબાદની હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે જો ઈમરાન ખાન ECLમાં સામેલ થશે તો તે દેશ છોડી શકશે નહીં.

આ પણ વાંચો : કોરોના મહામારી ગમે ત્યારે તબાહી મચાવી શકે છે, યુએન સેક્રેટરી જનરલની ચેતવણી- એશિયાના ઘણા દેશોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">