Pakistan Political crisis: ઈમરાન ખાન નજરકેદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Pakistan Political crisis: ઈમરાન ખાનનું નામ ECLમાં સામેલ કરવાને લઈને ઈસ્લામાબાદની હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે જો ઈમરાન ખાન ECLમાં સામેલ થશે તો તે દેશ છોડી શકશે નહીં.

Pakistan Political crisis: ઈમરાન ખાન નજરકેદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Imran Khan. Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:10 AM
Pakistan Political crisis: પાકિસ્તાનના રાજકીય વર્તુળમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમા ટીવી અનુસાર, ઈમરાન ખાનને હાઉસ અરેસ્ટ (House Arrest) કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનની (Imran Khan) કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.  પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરના મતદાનમાં ઈમરાનખાન સરકારની હાર થઈ છે.  કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના મંત્રીઓને ગૃહમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ ઈમરાન ખાનનું નામ ECLમાં સામેલ કરવાને લઈને ઈસ્લામાબાદની હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે જો ઈમરાન ખાન ECLમાં સામેલ થશે તો તે દેશ છોડી શકશે નહીં.

આ પણ વાંચો : કોરોના મહામારી ગમે ત્યારે તબાહી મચાવી શકે છે, યુએન સેક્રેટરી જનરલની ચેતવણી- એશિયાના ઘણા દેશોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">