પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા
પાકિસ્તાનમાં વિમાન દૂર્ઘટનાની ખબર સામે આવી છે. વિમાન દૂર્ઘટનામાં આશરે 98થી વધારે લોકો માર્યા ગયા છે. જ્યારે વિમાન કરાચીના ખાતે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પટકાયું હતું. આ વિમાન પાકિસ્તાન એરલાઈન્સનું હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું છે ત્યાં 4 ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનમાં […]
પાકિસ્તાનમાં વિમાન દૂર્ઘટનાની ખબર સામે આવી છે. વિમાન દૂર્ઘટનામાં આશરે 98થી વધારે લોકો માર્યા ગયા છે. જ્યારે વિમાન કરાચીના ખાતે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પટકાયું હતું. આ વિમાન પાકિસ્તાન એરલાઈન્સનું હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું છે ત્યાં 4 ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનમાં રાહત અને બચાવ દળ આ ઘટનાસ્થળે પહોંચ્યું છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
nbsp;
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો