પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો ‘એર-સ્પેસ’ બંધ

પુલવામામાં હુમલાને લઈને ભારતના કડક વલણ અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. પાકિસ્તાને ચૂંટણીનું બહાનું ધરીને પાકિસ્તાનનો એર-સ્પેસ ભારત માટે બંધ કરી દીધો છે. પાકિસ્તાને પોતાનો એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ કરાયેલી આ ધોષણા પાછળ ભારતમાં થઈ રહેલી […]

પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો 'એર-સ્પેસ' બંધ
Follow Us:
| Updated on: May 15, 2019 | 5:54 PM

પુલવામામાં હુમલાને લઈને ભારતના કડક વલણ અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. પાકિસ્તાને ચૂંટણીનું બહાનું ધરીને પાકિસ્તાનનો એર-સ્પેસ ભારત માટે બંધ કરી દીધો છે.

પાકિસ્તાને પોતાનો એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ કરાયેલી આ ધોષણા પાછળ ભારતમાં થઈ રહેલી ચૂંટણી માનવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર-સ્ટ્રાઈક કરી હતી ત્યારબાદ પાકિસ્તાને ભારત માટે પોતાનો એર-સ્પેસ બંધ કરી દીધો હતો. 27 માર્ચે સ્થિતિ સુધરતા ફરીથી પાકિસ્તાને આ એર-સ્પેસને ભારતના વિમાનો માટે ખોલી દીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બુધવારના રોજ પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30મે સુધી બંધ રાખવામાં આવશે. આ મામલે વિવિધ વિમાન કંપનીઓ અને તેના પાયલટોને નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે તમામ વિમાન કંપનીઓ અને પાયલટોએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. અધિકારીઓએ કહ્યું કે આ એર-સ્પેસ ખોલવાના અંગે 30મેના રોજ નિર્ણય લેવામાં આવશે.

આમ પાકિસ્તાનેે ભારતના વિમાનો સરળતાથી વિદેશોમાં મુસાફરી ન કરી શકે તેવા ઉદ્દેશ્યો સાથે એર-સ્પેસને બંધ કરી દીધો છે. લાગી રહ્યું છે ચૂંટણી પત્યા પછી જ આ એર-સ્પેસને પાછો ખોલવામાં આવશે અને બાદમાં ભારતીય વિમાનો પાકિસ્તાનના એર-સ્પેસમાંથી પસાર થઈ શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">