કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રિટનમાં વ્યાપકપણે ફેલાયેલું અને ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલું સંક્રમણનું આ સ્વરૂપ ફેફસામાં જોવા મળતા કોષોને ઓછું સંક્રમિત કરે છે, પરંતુ વાયરસ હળવો હોવાની અપેક્ષા નથી.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી
scientist warns about new variant of Corona
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 7:32 PM

ઓમિક્રોન (Omicron) ઓછું આક્રમક હોવું એ હમણાં માટે સારા સમાચાર છે પરંતુ તે વિકાસવાદી ભૂલનું પરિણામ છે કારણ કે COVID-19 ખૂબ જ અસરકારક રીતે ફેલાઈ રહ્યો છે અને તેને હળવા થવાનુ કોઈ કારણ નથી, જે સૂચવે છે કે આગામી સ્વરૂપ વધુ ચેપી હોઈ શકે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના વૈજ્ઞાનિકે આ અંગે ચેતવણી આપી છે.

કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ફોર થેરાપ્યુટિક ઇમ્યુનોલોજી એન્ડ ઇન્ફેકિયસ ડિજીજ (CITIID) ખાતે ક્લિનિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તાએ ઓમિક્રોન સ્વરૂપ પર તાજેતરમાં અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સ્વરૂપ ફેફસામાં જોવા મળતા કોષોને ઓછું સંક્રમિત કરે છે, પરંતુ વાયરસ હળવો હોવાની અપેક્ષા નથી.

વાયરસ સમય જતાં ઝાંખા પડે છે – એક વિકાસવાદી ભૂલ

પ્રોફેસર ગુપ્તાએ ગુરુવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘એવું અનુમાન છે કે વાયરસ સમય સાથે હળવા થઈ જાય છે, પરંતુ લાંબા ગાળાના વિકાસવાદીના વલણોને કારણે અહીં આવું થઈ રહ્યું નથી. SARS-CoV-2માં આ સમસ્યા નથી કારણ કે તે ખાસ કરીને રસીકરણના યુગમાં ખૂબ જ અસરકારક રીતે ફેલાઈ રહ્યો છે, તેથી તે હળવા હોવાનું કોઈ કારણ નથી. તેથી જ મને લાગે છે કે તે વિકાસવાદી ભૂલ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તેમણે કહ્યું કે “ઓમિક્રોન ઓછું આક્રમક હોવું એ અત્યારે માટે દેખીતી રીતે સારા સમાચાર છે, પરંતુ તે જરૂરી નથી કે આગામી સ્વરૂપ પણ આવું જ હોય, તે એવું ખતરનાક હોય શકે છે જે આપણે ક્યારેય પહેલાં જોયું નહી હોય.” વૈજ્ઞાનિકે બ્રિટન સરકારને સલાહ આપી કે રસીકરણ અભિયાન મહત્વપૂર્ણ છે કારણ કે તે ચેપ સામે રક્ષણ માટેનું આપણું પ્રથમ શસ્ત્ર છે.

ભારતમાં ઓમિક્રોન સ્વરૂપની અસર વિશે પ્રોફેસર ગુપ્તાએ કહ્યું, “જો ભારતમાં ડેલ્ટા ચેપના ઘણા કેસ છે, તો ત્યાં થોડી પ્રતિરક્ષા છે. તેઓએ બનાવેલી રસીઓ ઘણી સારી છે. અમે જાણીએ છીએ કે રસીઓ ઓમિક્રોનને અસર કરતી નથી અને ત્રીજો ડોઝ ફરજિયાત છે.

બ્રિટનમાં દર 20માંથી એક વ્યક્તિ સંક્રમિત

બ્રિટનમાં સ્થિતિ એવી છે કે દર 20 વ્યક્તિએ એક કોરોના સંક્રમિત જોવા મળે છે. કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે તેમની કેબિનેટને કહ્યું કે ઇંગ્લેન્ડમાં વધુ લોકડાઉન પ્રતિબંધો લાદવાની કોઈ જરૂર નથી, કારણ કે તેઓ કોવિડ -19 ના ઓમિક્રોન વેવ પર કાબુ મેળવવાની આશા રાખે છે.

બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક 2,18,724 રેકોર્ડ કેસ નોંધાયા છે. જોન્સનને નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ‘પ્લાન B’ હેઠળ પગલાં લેવાની તેમની યોજના રજૂ કરી, જેમાં માસ્ક પહેરવું, શક્ય હોય ત્યારે ઘરેથી કામ કરવું અને મોટી ઘટનાઓ માટે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવા જેવા પગલાંનો ચોક્કસ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ

આ પણ વાંચો –

ઓમિક્રોને વધારી ચિંતા, 1 મહિનામાં થઇ શકે છે 84 હજાર લોકોના મોત ! હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">