મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ

ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના પત્ની અસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યું છે. અર્થશાસ્ત્રી તરીકે ગરીબી પર તેમના કામને લઈ નોબલ આપવામાં આવ્યો છે. અભિજિત બેનર્જીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે, અલગ અલગ વિષયમાં જે તે ક્ષેત્રના વિદ્વાનોને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રમાં મૂળ ભારતીય અભિજિત […]

મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ
Follow Us:
| Updated on: Oct 14, 2019 | 10:51 AM

ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના પત્ની અસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યું છે. અર્થશાસ્ત્રી તરીકે ગરીબી પર તેમના કામને લઈ નોબલ આપવામાં આવ્યો છે. અભિજિત બેનર્જીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે, અલગ અલગ વિષયમાં જે તે ક્ષેત્રના વિદ્વાનોને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રમાં મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને નોબલ મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ સંયુક્ત રાષ્ટ્ર પર સૌથી મોટું નાણાકીય સંકટ! સંયુક્ત રાષ્ટ્રની કામગીરી થઈ બંધ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અભિજિત બેનર્જીએ માત્ર કોઈ એક દેશ નહીં પરંતુ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ગરીબીના પ્રભાવને ઓછો કરવાના તેના કાર્ય માટે આ નોબલ પ્રાપ્ત થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">