ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં

પંજાબ નેશનલ બેંકના ઘોટાળા અને મની લોન્ડ્રીંગના કેસમાં ભાગેડુ આરોપી નીરવ મોદીને ગુરુવારના રોજ લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને લઈને આ સુનાવણી કરવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું […]

ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં
Follow Us:
| Updated on: May 30, 2019 | 5:56 PM

પંજાબ નેશનલ બેંકના ઘોટાળા અને મની લોન્ડ્રીંગના કેસમાં ભાગેડુ આરોપી નીરવ મોદીને ગુરુવારના રોજ લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને લઈને આ સુનાવણી કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લંડનની કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણને લઈને કરવામાં આવેલી સુનાવણીમાં નીરવ મોદીને રાહત આપવામાં આવી નથી. કોર્ટે નીરવ મોદીની હિરાસતની અવધિ લંબાવી દીધી છે જેના લીધે 27 જૂન સુધી નીરવ મોદીને જેલમાં જ રહેવું પડશે.

પંજાબ બેંકની સાથે છેતરપિંડી કરવામાં અને મની લોન્ડ્રીગંના કેસમાં ભારતની એજન્સીઓ સતત નીરવ મોદીને ભારત પરત લાવવા પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીની સામે લંડનની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની ગુરુવારના રોજ સુનાવણી કરવામાં આવી. હવે વધુ સુનાવણી 29 જૂલાઈના રોજ કરાશે. નીરવ મોદીની ત્રીજી વખત કરવામાં આવેલી જામીન અરજીને લંડનની કોર્ટે ફગાવી દીધી છે. આથી નીરવ મોદીને લંડનની વેડસવર્થ જેલમાં દિવસો વિતાવવા પડી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">