AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ Joe Bidenનું પ્રથમ સંબોધન, વાંચો વિગત

અમેરિકાના લોકતંત્રના માટે આજે મહત્વનો દિવસ હતો. જેમાં આજે Joe Bidenએ  અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.  તેમણે ભારતીય સમય અનુસાર 10.18 વાગ્યે શપથ લીધા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ Joe Bidenનું પ્રથમ સંબોધન, વાંચો વિગત
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 12:17 AM
Share

અમેરિકાના લોકતંત્રના માટે આજે મહત્વનો દિવસ હતો. જેમાં આજે Joe Bidenએ  અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.  તેમણે ભારતીય સમય અનુસાર 10.18 વાગ્યે શપથ લીધા હતા. તેમની પૂર્વે ઉપ-રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે શપથ લીધા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ પોંડિયમ પર સંબોધન કરવા પહોંચેલા Joe Bidenએ  કહ્યું કે લોકતંત્ર મજબુત થયું છે. તેમણે શપથ ગ્રહણમાં હાજર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજે અમેરિકાનો દિવસ છે લોકતંત્રનો દિવસ છે. ગત 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલા હુમલાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમજ કહ્યું હતું કે આ અમેરિકાના લોકતંત્રના મૂલ્યોને રેખાંકિત કરે છે. જો બાઈડને કહ્યું કે એક વાર ફરી અમને લોકતંત્રનું મૂલ્ય જાણ્યું. જો બાઇડને કહ્યું કે દેશને શ્વેત લોકોના દબદબાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે તમામને  ન્યાય અને સમાન અધિકાર મળશે. ટ્રમ્પમાં ચાર વર્ષના વિભાજનકારી કાર્યકાળ બાદ તેમણે એકજુથ થવાની અપીલ કરી.

તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે આ સંકટ અને પડકારોની ઐતિહાસિક ક્ષણ છે. આપણે એકતાના રસ્તા પર ચાલવું પડશે. તેમણે કહ્યું કે દેશ માટે એકતા એક માત્ર સફળ રસ્તો છે. મને ખબર છે કે આજકાલ એકતાની વાત કરવી એક કલ્પના છે. મને ખબર છે જે તાકતો આપણને વિભાજિત કરી છે તે ખૂબ  ઊંડાણમાં હજુ પણ હાજર છે. મને ના કહેશો કે વસ્તુ બદલી નહીં શકાય, જો બાઈડને 6 ફેબ્રુઆરીના કેપિટલ તોફાનોની ટીકા કરી હતી.

આ પણ વાંચો: Joe Biden એ શપથ ગ્રહણ બાદ કહ્યું ‘આજે લોકતંત્રનો દિવસ’

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">