AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળમાં ભારતીયોની સૌથી મોટી આઝાદી છીનવી લેવામાં આવી, 200,500 અને 2000 નોટ નેપાળમાં બંધ કર્યા પછી ભારતને બીજો ‘નેપાળી આંચકો’

નેપાળ સરકાર ભારત સામે ટક્કર લેવામાં જરા પણ પાછળ પડી રહ્યું નથી. હવે નેપાળ સરકારે નવો કાયદો બનાવ્યો છે જેમાં ત્યાંની ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ભારતીયઓએ વર્ક પરમિટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નેપાળનું ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ ઓક્યૂપેશનલ સેફ્ટી તરફથી બુધવારે દેશના તમામ મજદૂર સંઘને આદેશ આપી દીધો છે. આ સાથે જ નેપાળમાં કામ કરી […]

નેપાળમાં ભારતીયોની સૌથી મોટી આઝાદી છીનવી લેવામાં આવી, 200,500 અને 2000 નોટ નેપાળમાં બંધ કર્યા પછી ભારતને બીજો 'નેપાળી આંચકો'
| Updated on: Feb 08, 2019 | 2:25 PM
Share

નેપાળ સરકાર ભારત સામે ટક્કર લેવામાં જરા પણ પાછળ પડી રહ્યું નથી. હવે નેપાળ સરકારે નવો કાયદો બનાવ્યો છે જેમાં ત્યાંની ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ભારતીયઓએ વર્ક પરમિટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નેપાળનું ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ ઓક્યૂપેશનલ સેફ્ટી તરફથી બુધવારે દેશના તમામ મજદૂર સંઘને આદેશ આપી દીધો છે. આ સાથે જ નેપાળમાં કામ કરી રહેલાં અલગ-અલગ વિભાગમાં કેટલાં ભારતીય મજૂરો કામ કરી રહ્યા છે તેની પણ જાણકારી એકત્ર કરશે.

હાલમાં નેપાળમાં કેટલાં ભારતીય મજૂરો કામ કરી રહ્યા છે તેના અંગે પણ ત્યાંની સરકાર કામ કરી રહી છે. તેમજ તેમની પાસે નેપાળમાં કામ કરવા માટેની વર્ક પરમિટ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો : કુંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જોવા મળ્યા નવા ‘ધોતી અવતારમાં’, જુઓ Pics

જો કે રસપ્રદ વાત એ છેકે, ભારત અને નેપાળ વચ્ચે ખાસ કરાર થયા છે, જેમાં કામ કરવા માટે ભારતીયોએ અને નેપાળના લોકોએ ભારતમાં કામ કરવાની પરમિટ લેવાની જરૂરત રહી નથી.

છેલ્લા થોડાં સમયથી નેપાળ પોતાની બોર્ડર સુરક્ષિત કરવા માટેનું કામ કરી રહ્યું છે. જેના માટે નેપાળ રાષ્ટ્રીય બેન્કે સમગ્ર દેશમાં ભારતની નવી નોટો 200,500 અને 2000ની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંગે ભારત સરકારે કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.

[yop_poll id=1221]

Follow Us
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
g clip-path="url(#clip0_868_265)">