India Pakistan Clash: પાકિસ્તાન ‘આતંકવાદીઓનો એક્સપોર્ટર’, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ

જમ્મુ-કાશ્મીરના મુદ્દે ફરી એકવાર ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. જ્યારે પાકિસ્તાને 146મી ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

India Pakistan Clash: પાકિસ્તાન 'આતંકવાદીઓનો એક્સપોર્ટર', ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 1:01 PM

પાકિસ્તાને વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે ફરી એકવાર તેને વળતો જવાબ આપ્યો છે. બહેરીનમાં 146મી ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં, ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓના એક્સપોર્ટર તરીકે કહ્યું છે અને કહ્યું કે પાકિસ્તાનનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર કોઈ અધિકાર નથી.

આ પણ વાચો: Pakistan Crisis: મુસ્લિમ દેશો પાસે ભીખ ન મળતા હવે રશિયાના શરણે પાકિસ્તાન, રશિયા આપશે સસ્તું ક્રૂડ ઓઈલ ?

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

એસેમ્બલીમાં રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતે કહ્યું કે, પાકિસ્તાને આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. ANIએ બીજુ જનતા દળ (BJD)ના પ્રવક્તા સસ્મિત પાત્રાને પાસે મળેલ જાણકારીના આધારે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને તેના નિવેદનમાં ફરી એકવાર ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પાત્રા એસેમ્બલીમાં હાજરી આપવા માટે બહેરીન ગયા હતા.

પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો

રાજ્યસભાના સદસ્ય સસ્મિત પાત્રાએ ટ્વીટ કર્યું કે, ભારતે આજે બહેરીનમાં 146મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં પાકિસ્તાનની ટીકા કરી. એસેમ્બલીમાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે પણ રાઈટ ટુ રિપ્લાય દ્વારા પાકિસ્તાનની ટીકા કરી હતી.

રેટરિક અને પ્રચારથી તથ્યોને પૂર્ણ થઈ શકતા નથી

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. કોઈ પણ દેશ તેના રેટરિક અને પ્રચાર દ્વારા આ હકીકતને ખતમ કરી શકશે નહીં. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. અમે વારંવાર પાકિસ્તાન દ્વારા બળજબરીથી કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાની હાકલ કરી છે.

આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર

પાત્રાએ કહ્યું કે, આ વિડંબના છે કે જે દેશ આતંકવાદીઓ એક્સપોર્ટર તરીકે જાણીતો છે અને જમ્મુ અને કાશ્મીરની સરહદ પર અસંખ્ય વખત આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર છે, તે માનવાધિકારને સમર્થન આપવાનો દાવો કરી રહ્યો છે. એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશી મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરનો એજન્ડા સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

રશિયાના શરણે પાકિસ્તાન

વિશ્વભરમાંથી મદદ લીધા બાદ પાકિસ્તાન હવે રશિયાની મદદથી પોતાનો જીવ બચાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં રશિયન ક્રૂડ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $50 સુધી હોય, જે તેને રોકડની સમસ્યા તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. જો કે, એ મહત્વનું છે કે, કાચા ક્રૂડ ઓઈલની કિંમત પણ રશિયન ઓઈલ પર $60ની રશિયન ક્રૂડ ઓઈલ પ્રાઈસ કેપ કરતા બેરલ દીઠ $10 ઓછી છે.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">