AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?

India Pakistan War : પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?
India Pakistan War
| Updated on: Apr 30, 2025 | 5:57 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો કે મોટાભાગે આ યુદ્ધ પંજાબ અને કાશ્મીરના મુદાઓને લઈ લડાયું હતું, પરંતુ તેનું પ્રારંભ ગુજરાતના કચ્છના રણ વિસ્તારમાં થયો હતો. અપ્રિલ 1965માં, પાકિસ્તાને ઓપરેશન “ડેઝર્ટ હોક્સ” અંતર્ગત કચ્છના રણમાં ઘુસણખોરી કરી. આ ઘુસણખોરી જમીનના માલિકી વિવાદને લઈને ઉદભવી હતી. પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

ભારત-પાકિસ્તાન ઇતિહાસ

ભારત-પાકિસ્તાન યુદ્ધના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાય છે. જો કે મોટા ભાગે પંજાબ અને કાશ્મીર પ્રદેશના સંઘર્ષો માટે ઓળખાતું આ યુદ્ધ, તેની શરૂઆત ગુજરાતના કચ્છના રણથી થઈ હતી.

કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી

અપ્રિલ 1965માં, પાકિસ્તાને “ઓપરેશન ડેઝર્ટ હોક્સ” હેઠળ કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી શરૂ કરી હતી. આ હુમલાનો ઉદ્દેશ્‍ય જમીનના માલિકીના વિવાદોને લીધે કચ્છ વિસ્તારમાં દબદબો સ્થાપિત કરવાનો હતો. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાનું તીવ્ર પ્રતિસાદ અપાયું અને આ ટકરાવ પછી યુદ્ધનો વ્યાપ પંજાબ અને કાશ્મીર સુધી પહોચ્યો.

જમીન તેમજ હવાઈ હુમલાઓ થયા હતા

યુદ્ધ દરમિયાન, કચ્છના કેટલાક ભાગો પર  જમીન તેમજ હવાઈ હુમલાઓ નોંધાયા હતા. પરંતુ ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ કે સુરત પર કોઇ મોટા પાયે હુમલો થયો નહોતો.

1971ના યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાને ગુજરાતના સરહદી વિસ્તારોમાં નાની મોટી હરકતો કરી હતી, પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું.આ ઘુસણખોરી અને હુમલાઓએ ભારતીય રક્ષા ક્ષમતા અને સરહદી જાગૃતતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો ભાગ ભજવ્યો છે

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">