AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?

India Pakistan War : પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?
India Pakistan War
Follow Us:
| Updated on: Apr 30, 2025 | 5:57 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો કે મોટાભાગે આ યુદ્ધ પંજાબ અને કાશ્મીરના મુદાઓને લઈ લડાયું હતું, પરંતુ તેનું પ્રારંભ ગુજરાતના કચ્છના રણ વિસ્તારમાં થયો હતો. અપ્રિલ 1965માં, પાકિસ્તાને ઓપરેશન “ડેઝર્ટ હોક્સ” અંતર્ગત કચ્છના રણમાં ઘુસણખોરી કરી. આ ઘુસણખોરી જમીનના માલિકી વિવાદને લઈને ઉદભવી હતી. પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

ભારત-પાકિસ્તાન ઇતિહાસ

ભારત-પાકિસ્તાન યુદ્ધના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાય છે. જો કે મોટા ભાગે પંજાબ અને કાશ્મીર પ્રદેશના સંઘર્ષો માટે ઓળખાતું આ યુદ્ધ, તેની શરૂઆત ગુજરાતના કચ્છના રણથી થઈ હતી.

કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી

અપ્રિલ 1965માં, પાકિસ્તાને “ઓપરેશન ડેઝર્ટ હોક્સ” હેઠળ કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી શરૂ કરી હતી. આ હુમલાનો ઉદ્દેશ્‍ય જમીનના માલિકીના વિવાદોને લીધે કચ્છ વિસ્તારમાં દબદબો સ્થાપિત કરવાનો હતો. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાનું તીવ્ર પ્રતિસાદ અપાયું અને આ ટકરાવ પછી યુદ્ધનો વ્યાપ પંજાબ અને કાશ્મીર સુધી પહોચ્યો.

શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક
કળા કરતો કે નાચતો મોર જોવો કઈ વાતનો સંકેત આપે છે?
Plant In Pot : ઘરે ઉગાડો અળસીનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 23-05-2025

જમીન તેમજ હવાઈ હુમલાઓ થયા હતા

યુદ્ધ દરમિયાન, કચ્છના કેટલાક ભાગો પર  જમીન તેમજ હવાઈ હુમલાઓ નોંધાયા હતા. પરંતુ ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ કે સુરત પર કોઇ મોટા પાયે હુમલો થયો નહોતો.

1971ના યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાને ગુજરાતના સરહદી વિસ્તારોમાં નાની મોટી હરકતો કરી હતી, પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું.આ ઘુસણખોરી અને હુમલાઓએ ભારતીય રક્ષા ક્ષમતા અને સરહદી જાગૃતતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો ભાગ ભજવ્યો છે

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">