ઇમરાન ખાનની વધી ચિંતા ! પાકિસ્તાની તાલિબાને સમાપ્ત કર્યુ સીઝફાયર, શું ફરી દેશમાં હુમલાઓ વધશે ?

ટીટીપીએ આત્મઘાતી હુમલો, આઈઈડી હુમલો અને ટાર્ગેટ કિલિંગ દ્વારા તેની નાપાક યોજનાઓ હાથ ધરી છે. 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરની એક શાળા પર બંદૂકો અને બોમ્બથી હુમલો કર્યો હતો.

ઇમરાન ખાનની વધી ચિંતા ! પાકિસ્તાની તાલિબાને સમાપ્ત કર્યુ સીઝફાયર, શું ફરી દેશમાં હુમલાઓ વધશે ?
Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:34 PM

પાકિસ્તાની (Pakistan) તાલિબાન (Taliban) તરીકે ઓળખાતા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સશસ્ત્ર જૂથે એકપક્ષીય રીતે પાકિસ્તાન સરકારના એક મહિનાના યુદ્ધવિરામને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. ટીટીપીનો આરોપ છે કે અધિકારીઓ શાંતિ વાટાઘાટોના પ્રારંભિક તબક્કામાં આપેલા વચનો પર પાછા ફર્યા છે. પાકિસ્તાન સરકારે સશસ્ત્ર જૂથ સાથે વાતચીત શરૂ કરવાની જાહેરાત કર્યા પછી 9 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ અમલમાં આવ્યુ. TTP 2007 થી પાકિસ્તાન સરકાર સાથે લડી રહ્યું છે અને આ દરમિયાન તેણે ઘણા વિસ્ફોટ કર્યા છે.

TTP આતંકવાદીઓ દ્વારા દેશભરમાં નાગરિકો અને સેનાના જવાનો પર ડઝનબંધ હુમલા કરવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે પત્રકારોને જાહેર કરાયેલા એક નિવેદનમાં ટીટીપીએ જાહેરાત કરી હતી કે વર્તમાન સંજોગોમાં યુદ્ધવિરામ ચાલુ રાખવું શક્ય નથી. વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, 8 નવેમ્બરે, પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ કરી હતી કે મહિનાઓની વાતચીત પછી સરકાર અને TTP વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની છે.

ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, TTP સાથેની વાતચીત દરમિયાન રાજ્યની સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષા, સંબંધિત ક્ષેત્રોમાં શાંતિ અને સામાજિક અને આર્થિક સ્થિરતા પર વિચાર કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યાના એક મહિના પછી, ઇમરાન ખાને પ્રથમ વખત જાહેરાત કરી કે TTP અને તેમની સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. TTP અને અફઘાન તાલિબાન સાથી છે. જો કે, બંને અલગ-અલગ ઓપરેશન અને કમાન્ડ સ્ટ્રક્ચર જાળવે છે. 14 નવેમ્બરના રોજ, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી, અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે તાલિબાને TTP અને ઈમરાન સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2007 થી, TTP એ પાકિસ્તાનની ધરતી પર કેટલાક સૌથી ખતરનાક આતંકવાદી હુમલાઓ કર્યા છે. જેમાં રાજકીય નેતાઓ, નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ટીટીપીએ આત્મઘાતી હુમલો, આઈઈડી હુમલો અને ટાર્ગેટ કિલિંગ દ્વારા તેની નાપાક યોજનાઓ હાથ ધરી છે. 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરની એક શાળા પર બંદૂકો અને બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં 140 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 132 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. જો કે, આ પછી પાકિસ્તાન સરકારે TTP વિરુદ્ધ મોરચો ખોલ્યો અને હુમલાની સંખ્યામાં ઘટાડો થયો.

આ પણ વાંચો –

Human Rights Day: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો ભારતમાં નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારો વિશે

આ પણ વાંચો –

IND VS SA: ટીમ ઇન્ડિયાને ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષીત રાખવા માટે દક્ષિણ આફ્રિકાનો ખાસ પ્લાન, આલીશાન રિસોર્ટ સીલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">