દેશમાં કોરોનાના લીધે શરુ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, આ તારીખ સુધી રહેશે પ્રતિબંધ

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના લીધે રેલવે રેગ્યુલર ટ્રેન રદ કર્યા બાદ ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પણ 15 જૂલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી આદેશ મુજબ 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ […]

દેશમાં કોરોનાના લીધે શરુ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, આ તારીખ સુધી રહેશે પ્રતિબંધ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:12 PM

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના લીધે રેલવે રેગ્યુલર ટ્રેન રદ કર્યા બાદ ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પણ 15 જૂલાઈ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી આદેશ મુજબ 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ચીનની ચડમણીથી દુશ્મન જેવો વ્યવહાર કરતુ નેપાળ, ગ્રામ્ય સરહદોએ બિછાવી કાંટાળી તારની વાડ, ખેતરોમાં રાતોરાત બનાવી અસ્થાયી સૈન્ય ચોકી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેટલાંક રુટ પર મળી શકશે ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી સરકારે 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો પણ કેટલાંક રુટ પર સરકાર પરવાનગી આપશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ના વધે તે માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ પણ બંધ રાખવામાં આવી હતી. જો કે 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગયા અઠવાડિયે જ સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરીએ નિવેદન આપ્યું હતું કે ભારત જુલાઈ મહિનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા અંગે નિર્ણય લેશે. તેઓએ કહ્યું હતું કે પરિસ્થિતિ મુજબ કોઈ નિર્ણય લેવામાં આવશે.  ઈન્ટરનેશનલ ફ્લાઈટ ત્યારે જ શરૂ કરી શકાય જ્યારે અન્ય દેશ પણ મંજૂરી આપે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">