AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત

શું દુનિયાના તમામ દેશો સાથે દુશ્મની કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ જોખમમાં છે? શું માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ યુએસની 34 કરોડની વસ્તી પર થવાનો છે પરમાણુ હુમલો થવાનો છે ? આ સવાલ આ સમયે સમગ્ર દુનિયામાં પૂછાઈ રહ્યો છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ 1971માં એક એવુ જહાજ બનાવવામાં આવ્યુ હતુ જેમા છુપાઈને અમેરિકી રાષ્ટ્રપતિ, ન્યુક્લિયર હુમલાની સ્થિતિમાં પોતાનો જીવ બચાવી ભાગી શકે છે.

51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત
| Updated on: Feb 03, 2026 | 7:17 PM
Share

ડુમ્સ ડે નામનુ એક જહાજ 2001 બાદ છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર ટ્રમ્પની સુરક્ષા માટે બહાર લવાયુ છે. જેનાથી દુનિયાભરમાં અમેરિકા પર થનારા હુમલાનો સવાલ પૂછાવા લાગ્યો છે. તેની પાછળના અનેક કારણો છે, પરંતુ કારણ જાણતા પહેલા આ જહાજની કેટલીક વિશેષતા જાણી લઈએ જેથી સમજમાં આવી શકે કે આ જહાજનો દુનિયા સામે 51 વર્ષ બાદ બહાર આવવાનો મતલબ અમેરિકા પર સૌથી મોટા હુમલાનો અંદેશો છે. શું છે ડુમ્સ ડે પ્લેનની ખાસિયત સામાન્ય સંજોગોમાં અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના સૌથી વધુ સુરક્ષિત અને હાઈટેક ગણાતા ઍરફોર્સ 1નો ઉપયોગ કરે છે, ઍરફોર્સ 1માં એ તમામ સુવિધા ઉપલબ્ધ છે જે અમેરિકી રાષ્ટ્રપતિને હવામાં રહેતા દેશ ચલાવવા માટે જરૂરી હોય છે. આને તમે ઉડતુ વ્હાઈટ હાઉસ પણ કહી શકો છો. પરંતુ આ જહાજ પરમાણુ હુમલાની સ્થિતિમાં રેડિયેશનથી અમેરિકી રાષ્ટ્રપતિને બચાવી શક્તુ નથી. આવી સ્થિતિમાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">