Russia-Ukraine Crisis: યુદ્ધના સંકટ વચ્ચે ‘મદદ’ માટે આગળ આવ્યું ડેનમાર્ક, યુક્રેનના લોકોને આપશે આશરો

ડેનિશ વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેને કહ્યું છે કે તેઓ યુક્રેનથી આવનારા લોકોને આશ્રય આપશે પરંતુ તે સંખ્યા કેટલી હશે તે કહેવું હમણા ઉતાવળ ગણાશે.

Russia-Ukraine Crisis: યુદ્ધના સંકટ વચ્ચે 'મદદ' માટે આગળ આવ્યું ડેનમાર્ક, યુક્રેનના લોકોને આપશે આશરો
Denmark to provide refuge to Ukrainian citizens amid war with Russia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 4:09 PM

ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેને (Mette Frederiksen) કહ્યું છે કે ડેનમાર્ક યુક્રેનથી આવતા લોકોને આશ્રય આપશે. તેમણે યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત શરણાર્થીઓને મદદ કરવામાં આવશે. અલબત્ત, પોલેન્ડ જેવા દેશ પર દબાણ હશે, પરંતુ મોલ્ડોવા અને અન્ય દેશો પર પણ ઘણું દબાણ હશે. શરણાર્થીઓના જૂથો યુરોપમાં પ્રવેશી શકે છે. ડેનમાર્ક વિસ્થાપિતોને આશ્રય આપશે. જોકે તેમણે કહ્યું કે યુક્રેનથી આવનારા કેટલા લોકોને અમે આશ્રય આપીશું તે અંગે કંઈપણ કહેવું હાલમાં જલ્દી હશે.

સંકટની આ ઘડીમાં સંયુક્ત રાષ્ટ્રએ યુક્રેનની માનવતાવાદી સહાય માટે $20 મિલિયન આપ્યા છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કહ્યું કે અમે યુક્રેનના દરેક ખૂણે ડર, દર્દ અને આતંકના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. રાજધાની કિવની નજીકથી સતત બ્લાસ્ટના અહેવાલો આવી રહ્યા છે.

યુએન માનવતાવાદી કામગીરીના વડા, માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડમાંથી $20 મિલિયન પૂર્વીય ડોનેટ્સક અને લુહાન્સ્ક અને દેશના અન્ય પ્રદેશોમાં કટોકટીની કામગીરીમાં મદદ કરશે અને સંઘર્ષથી પ્રભાવિત લોકોને આરોગ્ય સંભાળ, આશ્રય, ખોરાક પ્રદાન કરશે. આનાથી પાણી વગેરે આપવામાં પણ મદદ મળશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રશિયા સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની સાંસદ સોફિયા ફેડિનાએ ભારતને મદદની અપીલ કરી છે. “યુક્રેનને માત્ર શસ્ત્રોની જરૂર નથી, તેના બદલે મનોવૈજ્ઞાનિક મદદની પણ જરૂર છે અને આપણે હુમલાખોરને સજા કરવાની જરૂર છે. તેઓ શાંતિ પ્રેમી યુક્રેનના લોકોની હત્યા કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં સાંસદ સોફિયાએ કહ્યું, ‘હું તમામ ભારતીય રાજનેતાઓને વિનંતી કરું છું કે તેઓ એક સાર્વભૌમ દેશના માનવ અધિકારોનું રક્ષણ કરે.’

આ પણ વાંચો –

Russia-Ukraine War : રશિયા સામે UNSCનો નિંદાનો પ્રસ્તાવ, યુક્રેનમાંથી સૈનિકો પાછા ખેંચવાની માંગ

આ પણ વાંચો –

પુતિનના વિરોધમાં વિશ્વ થઇ રહ્યુ છે એક, રશિયાના લોકોએ પણ વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર, જુઓ ‘આક્રોશ’થી ભરેલી તસવીરો

આ પણ વાંચો –

War Effect on India : યૂક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારત અને તમારા ખિસ્સા પર પડશે શું અસર ? વાંચો રિપોર્ટ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">