ફિલિપાઈન્સમાં ચક્રાવાત ‘નલગે’એ મચાવી તબાહી, પૂરમાં અનેક તણાયા, સેંકડો કાદવમાં દટાયા

બચાવ અને રાહત કાર્ય સાથે જોડાયેલ મોટી ટીમ, બુલડોજર સાથે મૈગ્વિનડાનાના દક્ષિણ કુસાન્ગ ગામમાં કાર્ય કરી રહી છે. ચક્રાવાતને કારણે ગંભીર બનેલી સ્થિતિને પૂર્વવત કરવાના કામે અનેક ટીમ કામે લાગી છે.

ફિલિપાઈન્સમાં ચક્રાવાત 'નલગે'એ મચાવી તબાહી, પૂરમાં અનેક તણાયા, સેંકડો કાદવમાં દટાયા
Cyclone Nalgae
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 12:43 PM

વાવાઝોડુ ‘નલગે’ ફિલિપાઈન્સમાં મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનનું કારણ બન્યું છે. આ વાવાઝોડાને કારણે દેશમાં 98 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો લાપતા હોવાની આશંકા છે. વાવાઝોડાની સૌથી ખરાબ સ્થિતિ ફિલિપાઈન્સના દક્ષિણ પ્રાંતમાં રહી છે, જ્યાં લગભગ 60 ગ્રામવાસીઓ ગુમ થયાની અને કાંપ, ખડક અને ઝાડ નીચે દટાઈ જવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે અનેક પ્રાંતોમાં પૂરના પાણીમાં સેંકડો લોકો વહી ગયા છે. પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા 98 લોકોમાંથી લગભગ 53 બંગસામોરો સ્વાયત્ત પ્રદેશના મેગવિંદાનાઓના રહેવાસી હતા.

વાવાઝોડુ ‘નલગે’ના કારણે બંગસામોરો વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. રવિવારે વાવાઝોડું નલગે ફિલિપાઈન્સમાંથી દક્ષિણ ચીન સાગર તરફ આગળ વધ્યું હતું. દેશમાં વાવાઝોડાને કારણે બગડેલી પરિસ્થિતિને સુધારવા માટે એક મોટી બચાવ ટીમે બુલડોઝર અને અન્ય સાધનો સાથે ઓપરેશન શરૂ કર્યું છે. મગુઈંડાનાઓમાં તોફાનના કારણે 80 થી 100 લોકો કાદવમાં ફસાયા હોવાની આશંકા છે. સરકારની મુખ્ય આપત્તિ એજન્સીએ પણ કહ્યું કે તોફાનમાં 69 લોકો ઘાયલ થયા છે અને લગભગ 63 લાપતા છે.

સેંકડોના મોતની આશંકા છે

મળતી માહિતી મુજબ નલગે વાવાઝોડાને કારણે દેશભરમાં સેંકડો લોકોના મોત થયા હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 9,12,000 થી વધુ ગ્રામીણ એવા છે જેઓ સ્થળાંતર કેન્દ્રો અથવા સંબંધીઓના ઘરે રહેવા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 4,100 થી વધુ ઘરો અને 16,260 હેક્ટર (40,180 એકર) ચોખા અને અન્ય પાક પૂરના પાણીથી ધોવાઈ ગયા છે. ખેતીક્ષેત્રે એવા સમયે ભારે નુકસાન થયું છે, જ્યારે દેશ વૈશ્વિક પુરવઠાની મર્યાદાઓને કારણે ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભૂતપૂર્વ ગેરિલા ઉગ્રવાદીઓ દ્વારા શાસિત પાંચ મુસ્લિમ પ્રાંતોના સ્વાયત્ત પ્રદેશના આંતરિક પ્રધાન નજીબ સિનારિમ્બોએ જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની સત્તાવાર સંખ્યામાં કુસિઆંગમાં વિશાળ માટીની સ્લાઇડમાં દટાયેલા લોકોનો સમાવેશ થતો નથી. કારણ કે ઘણા પરિવારોના તમામ સભ્યો કાદવમાં દટાયેલા છે અને તેમની વિગતો અને નામ જણાવી શકે તેવી કોઈ વ્યક્તિ નથી. કુસેઓંગ ગામના રહેવાસીઓએ તોફાનને સુનામી સમજીને દેશમાં ભારે વિનાશ સર્જ્યો હતો. જેના કારણે તે પહાડની બાજુમાં આવેલી ઊંચી જગ્યા તરફ લોકો જીવ બચાવવા ભાગી ગયા અને ત્યાં જ તેઓ જીવતા દફન થઈ ગયા.

સૌથી ખરાબ આપત્તિ દેશ

ફિલિપાઈન દ્વીપકલ્પમાં દર વર્ષે લગભગ 20 જેટલા ચક્રવાતી તોફાનો આવે છે. તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં ઘણા જ્વાળામુખી અવારનવાર ફાટે છે અથવા તો નાના મોટા ધરતીકંપના કંપન અનુભવાય છે. આ જ કારણ છે કે આ ફિલિપાઈન્સ વિશ્વમાં સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશ છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">