હિના રબ્બાની ખારનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- પાકિસ્તાન આગળ વધવા માંગે છે, પરંતુ PM મોદીમાં કોઈ હકારાત્મક ભાગીદાર દેખાતા નથી

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે ચર્ચા દરમિયાન પાકિસ્તાનને સામે પરખાવતા કહ્યું હતું કે, પાકિસ્તાને એ સમજવું પડશે કે સમસ્યા તેમની બાજુથી છે, કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી સાથે કોઈ સમસ્યા નથી.

હિના રબ્બાની ખારનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- પાકિસ્તાન આગળ વધવા માંગે છે, પરંતુ PM મોદીમાં કોઈ હકારાત્મક ભાગીદાર દેખાતા નથી
Hina Rabbani Khar, Minister of State for External Affairs, PakistanImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 8:40 AM

પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાન હિના રબ્બાની ખારે કહ્યું હતું કે તેમના દેશને બંને દેશો વચ્ચે શાંતિની દિશામાં કામ કરવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હકારાત્મકતા જોઈ નથી. પરંતુ તેમના પુરોગામી એવા મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીમાં હકારાત્મક ભાગીદાર જોયો છે. અહીં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2023માં દક્ષિણ એશિયાને લઈને યોજાયેલા એક સત્રને સંબોધતા ખારે કહ્યું, “જ્યારે હું વિદેશ પ્રધાન તરીકે ભારત ગઈ હતી, ત્યારે મેં વધુ સારા સહકાર માટે દબાણ કરવા માટે ખરેખર સખત મહેનત કરી હતી અને અમે 2023 ની પરિસ્થિતિની સરખામણીએ, તે સમયે ઘણી સારી સ્થિતિમાં હતા.

પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાનએ કહ્યું, મને વડાપ્રધાન મોદીમાં કોઈ હકારાત્મક ભાગીદાર દેખાતા નથી, જો કે તેઓ તેમના દેશ માટે સારા હોઈ શકે છે. મને મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીમાં હકારાત્મત ભાગીદાર દેખાય છે. ખારે કહ્યું કે પાકિસ્તાને ભૂતકાળમાંથી પાઠ શીખ્યા છે અને તે આગળ વધવા માંગે છે, પરંતુ લાગે છે કે ભારત હંમેશા એવો એક દેશ હતો જ્યાં તમામ ધર્મો સહઅસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ હવે એવું નથી.

તેણીએ એમ પણ કહ્યું, હું એમ નથી કહેતી કે અમને પાકિસ્તાનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ અમારી સરકાર હંમેશા નવા કાયદા અને વર્તમાન કાયદાઓ લાગુ કરીને લઘુમતીઓને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહી છે. દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, પાકિસ્તાને સમજવું પડશે કે સમસ્યા તેમના તરફથી છે. કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી સાથે કોઈ સમસ્યા નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પીએમ મોદીએ ઘણી વખત હાથ લંબાવ્યો છે – શ્રી શ્રી રવિશંકર

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2023માં દક્ષિણ એશિયાને લઈને યોજાયેલા એક સત્રમાં શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, બંને દેશોની ભાષા સમાન છે અને તેમની સંસ્કૃતિ, ખોરાક વગેરે સમાન છે. રવિશંકરે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ઘણી વખત હાથ લંબાવ્યો છે. તેમણે વારંવાર મદદ કરવાની ઓફર પણ કરી છે. ત્યારે વર્તમાન વડા પ્રધાને કોઈ તૈયારી દર્શાવી ના હોવાના આક્ષેપનો કોઈ અર્થ રહેતો નથી. શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તમામ પડોશીઓને મદદની ઓફર કરી છે. એવું ન કહી શકાય કે તેમણે કંઈ કર્યું નથી.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">