VIDEO: UAEમાં થશે વિશ્વના સૌ પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ, BAPS સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ

વિશ્વભરના હિન્દુઓ માટે ખુશખબર છે. ઈસ્લામીક ધરતી પર વિશ્વનું સૌ પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણ કાર્યનો આરંભ થઈ ગયો છે. માગશર વદ બીજના આજના શુભ દિવસથી યુનાઈટેડ આરબ અમિરાતના અબુ ધાબીમાં મંદિરના પાયાના નિર્માણ કાર્યનો આરંભ થયો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પણ […]

VIDEO: UAEમાં થશે વિશ્વના સૌ પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ, BAPS સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 4:55 PM

વિશ્વભરના હિન્દુઓ માટે ખુશખબર છે. ઈસ્લામીક ધરતી પર વિશ્વનું સૌ પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણ કાર્યનો આરંભ થઈ ગયો છે. માગશર વદ બીજના આજના શુભ દિવસથી યુનાઈટેડ આરબ અમિરાતના અબુ ધાબીમાં મંદિરના પાયાના નિર્માણ કાર્યનો આરંભ થયો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ એક દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ દોડશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પ્રસંગે મંદિર નિર્માણનું કાર્ય કરનારી ખાનગી કંપનીના અધિકારીઓ, મંદિરના કોન્ટ્રાક્ટરોના પ્રતિનિધિઓ સાથે જોડાયા. સૌએ મંદિરના નિર્માણ કાર્યની સફળતા માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરી હતી. દુબઈ-અબુધાબી હાઈવે પર અબુ મુરૈકાહ ખાતે રચાઈ રહેલું પરંપરાગત શૈલીનું આ હિન્દુ મંદિર હશે. પથ્થરમાંથી નિર્મિત થનારા આ મંદિરનું ઘડતર કામ ભારતીય કારીગરો દ્વારા ભારતમાં થશે અને અબુધાબી ખાતે તેનું નિર્માણ થશે. આ પહેલા 20 એપ્રિલના દિવસે BAPS મંદિરનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BAPSના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અબુધાબીમાં શિલાન્યસની વિધિ કરવામાં આવી હતો. જ્યારે કે 10 ફેબ્રુઆરી 2018ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ આ હિન્દુ મંદિરના મોડેલનું ઉદઘાટન કર્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">