ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી

અરુણાચલના ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફરીથી એવી ખબર આવી રહી છે કે ચીનના સૈનિકોએ ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.  આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતનું એક ગામ જે બોર્ડર પર આવેલું છે તે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું. Web Stories View more આજનું […]

ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી
Follow Us:
| Updated on: Jul 12, 2019 | 4:44 PM

અરુણાચલના ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. ફરીથી એવી ખબર આવી રહી છે કે ચીનના સૈનિકોએ ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.  આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતનું એક ગામ જે બોર્ડર પર આવેલું છે તે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રતીકાત્મક તસવીર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય આર્મીના વિશ્વસનીય સુત્રો દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોએ ભારતની સીમામાં ઘૂસણખોરી કરી હતી. ચીન અને ભારતની સીમા પર એક ગામ આવેલું છે જેનું નામ ડેમચોક છે. જ્યાં તિબ્બતના લોકો પણ રહે છે અને તેઓ દલાઈલામાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતા. ગામના સરપંચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે ચીનના સૈનિકોએ ગામ સહિત 6-7 કિલોમીટરના વિસ્તાર જે ભારતની સીમામાં આવ્યા છે અને તેમણે ઘૂસણખોરી કરી હતી. જો કે ભારતીય આર્મીના સુત્રો દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય આર્મીના સુત્રો દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે જ્યારે ડેમચોક ગામના લોકો દ્વારા દલાઈ લામાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે ચીનના કર્મચારીઓ કે નાગરિકો નિયંત્રક રેખાની નજીક ઉભા રહ્યાં હતા. જો કે ગામના સરપંચે કહ્યું કે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે અને તેઓ આ વાતને લઈને ઉપર સુધી ફરીયાદ કરશે.

આ પણ વાંચો:  શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">