AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો હુમલો, વિદેશ મંત્રાલય પાસે વિસ્ફોટમાં 06ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર જોરદાર વિસ્ફોટથી હચમચી ગયું છે. આ વખતે આ બ્લાસ્ટ વિદેશ મંત્રાલય પાસે થયો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે.

Breaking News: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો હુમલો, વિદેશ મંત્રાલય પાસે વિસ્ફોટમાં 06ના મોત
સાંકેતિક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:29 PM
Share

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર જોરદાર વિસ્ફોટથી હચમચી ગયું છે. આ વખતે આ બ્લાસ્ટ વિદેશ મંત્રાલય પાસે થયો હતો. જેમાં 06 લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતાં તાલિબાનના સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટ સોમવારે બપોરે વિદેશ મંત્રાલયની મુખ્ય ચેકપોસ્ટ પાસે થયો હતો. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ અનુસાર, ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો, વિસ્ફોટ વિદેશ મંત્રાલયના રસ્તા પર કાબુલના ડાઉનટાઉનમાં દાઉદઝઈ ટ્રેડ સેન્ટર પાસે થયો હતો. વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક તરફ જ્યાં સૂત્રો આને આત્મઘાતી હુમલો ગણાવી રહ્યા છે, તો બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, એક વ્યક્તિ ચેકપોસ્ટ તરફ ભાગતો જોવા મળ્યો હતો, જેના પછી બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ કાબુલ પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જરદાએ જણાવ્યું હતું કે ઘૈલોમમાં ત્રણ IEA દળો સામેલ છે. આ હુમલો કાબુલના મલક અઝગર સ્ક્વેરમાં સુરક્ષા ચોકી પાસે થયો હતો.

આ પણ વાંચો : જર્મનીમાં એક વ્યક્તિને મળ્યો 38 કરોડનો ચેક, કંપનીને પરત કર્યો, ઈનામ સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો

જાન્યુઆરીમાં પણ મોટો વિસ્ફોટ થયો હતો

તમને જણાવી દઈએ કે, આ પહેલા જાન્યુઆરીમાં પણ વિદેશ મંત્રાલયની બહાર મોટો બ્લાસ્ટ થયો હતો જેમાં 20 લોકોના મોત થયા હતા. 11 જાન્યુઆરીનો બ્લાસ્ટ પણ એક આત્મઘાતી હુમલો હતો જેણે તાલિબાન સરકારને હચમચાવી દીધી હતી. આ દરમિયાન વિસ્ફોટની સાથે ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં હુમલાખોરે વિદેશ મંત્રાલય પાસે પોતાની જાતને ઉડાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ દરરોજ આવા હુમલાઓ થતા રહે છે. તાલિબાન શાસનની સ્થાપના પછી કાબુલ અનેક વખત વિસ્ફોટોની આગમાં સળગી ગયું છે.

આ પણ વાંચો : જમીનદોસ્ત થયા મકાનો, ટ્રકો પલટી ગઈ, અમેરિકાનું મિસિસિપી તોફાન બાદ ખંડેર બન્યું, જુઓ Photos

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">