Baba Vanga Prediction: શું બાબા વાંગાની બીજી ભવિષ્યવાણી સાચી થશે? રશિયા વિશે આ મોટી વાત કહી હતી

બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો દાવો કર્યો હતો. તે પછી તેમને ભવિષ્ય જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

Baba Vanga Prediction: શું બાબા વાંગાની બીજી ભવિષ્યવાણી સાચી થશે? રશિયા વિશે આ મોટી વાત કહી હતી
Baba Vanga Prediction for Vladimir Putin went viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:02 PM

રશિયાએ (Russia) યુક્રેન પર હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનની રાજધાની કિવ સહિત દેશના અનેક શહેરોમાં ઈમારતો સહિત સંપત્તિને નુકસાન થયું છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રશિયા ફરી એકવાર વિશ્વનું રાજા બનવા જઈ રહ્યું છે. આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે બલ્ગેરિયાના અંધ રહસ્યવાદી બાબા વાંગાની (Baba Vanga) ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

11 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની સાચી ભવિષ્યવાણી કરનારા બાબા વાંગાએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક દિવસ દુનિયા પર રાજ કરશે. એવું માનવામાં આવે છે કે તેમની પોતાની 85 ટકા આગાહીઓ સાચી પડી. બાબા વાંગાને ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંગાએ લેખક વેલેન્ટિન સિદોરોવને કહ્યું કે રશિયા “વિશ્વનો સ્વામી” બનશે, જ્યારે યુરોપ “બજાર” બની જશે.

બાબા વાંગાએ પુતિનના સંભવિત સંદર્ભમાં આગાહી કરી હતી અને કહ્યું હતું કે જો બધુ બરફની જેમ પીગળી જાય, તો માત્ર વ્લાદિમીરનો મહિમા, રશિયાનો મહિમા અસ્પૃશ્ય રહેશે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાને કોઈ રોકી શકશે નહીં. બાબા વાંગાનો જન્મ 1911માં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે તેની દૃષ્ટિ ગુમાવી હોવાનો દાવો કર્યો હતો. તે પછી તેમને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી ખૂબ જ દુર્લભ ભેટ આપવામાં આવી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

1996 માં જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે તેમણે આગાહીઓ આપી હતી જે 5079 સુધી ચાલશે. તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે વિશ્વનો અંત આવશે. સોવિયેત યુનિયનનું વિઘટન, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 2004માં થાઈલેન્ડની સુનામી, ચેર્નોબિલ દુર્ઘટના અને બરાક ઓબામાના પ્રમુખપદ અંગેના તેમના દાવાઓ સાચા સાબિત થયા છે. બાબા વાંગાનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું.

બાબા વાંગાએ ભારત વિશે ભવિષ્યવાણી કરી હતી કે અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ જશે. જેના કારણે પાક પર તીડનો હુમલો થશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે 2022માં વિશ્વના મોટા શહેરોમાં પીવાના પાણીની અછતની અસર જોવા મળશે. નદીઓના પ્રદૂષણથી વહેતા પાણીમાં ઘટાડો થશે. 2022 માં, લોકો પહેલા કરતા વધુ સમય સ્ક્રીન પર વિતાવશે, એટલે કે, લોકો કમ્પ્યુટર અને મોબાઇલ પર વધુ સમય પસાર કરશે.

આ પણ વાંચો –

Russia Ukraine War : યુક્રેન-રશિયા વચ્ચેની ‘શાંતિ વાર્તા’ અટવાઈ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બેલારુસમાં મંત્રણાનો કર્યો ઇનકાર

આ પણ વાંચો –

Photos: યુક્રેનની ‘બ્યુટી ક્વીન’ જેણે પહેલા પોતાની સુંદરતાથી લોકોના મન મોહ્યા, અને હવે હથિયાર ઉઠાવીને લોકોના દિલ જીત્યા

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">