AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને જાતિવાદ પર ભાષણ આપનાર અમેરિકા પોતાની રંગભેદ નીતિનો લોહિયાળ ઈતિહાસ કેમ ભૂલી રહ્યુ છે?- વાંચો

અમેરિકા પોતાનું ઘર સંભાળવાને બદલે બીજાની ચોકીદારી કરતુ રહે છે. હાલમાં જ તેના વૈશ્વિક જમાદારપણાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા પીટર નવારોએ ભારતની જાતિય વ્યવસ્થા સામે આંગળી ચીંધી હતી. નવારોએ કહ્યુ કે ભારતમાં બ્રાહ્મણો અન્યો જાતિઓના ભોગે લાભ મેળવી રહ્યા છે. ભારતના જાતિવાદ પર ટીપ્પણી કરનારા અમેરકાનો પણ પોતાનો પણ રંગભેદની નીતિ સાથેનો ઘણો લાંબો, કાળો અને લોહિયાળ ઈતિહાસ રહ્યો છે.

ભારતને જાતિવાદ પર ભાષણ આપનાર અમેરિકા પોતાની રંગભેદ નીતિનો લોહિયાળ ઈતિહાસ કેમ ભૂલી રહ્યુ છે?- વાંચો
| Updated on: Sep 19, 2025 | 2:51 PM
Share

વર્ષો પહેલા આવેલી રાજકુમારની એક ફિલ્મનો સંવાદ હતો કે “जिनके अपने घर शीशे के हो, वो दूसरों पर पत्थर नहीं फ़ेंका करते” બસ અમેરિકા પણ કંઈક આવુ જ કરી રહ્યુ છે. માત્ર ટેરિફની બાબતમાં નહીં પરંતુ દરેક મુદ્દે અમેરિકા ખુદ ઘેરાઈ રહ્યુ છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારતને ઘેર્યુ અને તોતિંગ ટેરિફ લાદી દીધો પરંતુ તે ખુદ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યુ છે. બીજી તરફ અમેરિકામાં જાતિય હિંસાનો વર્ષો જૂનો ઈતિહાસ છે છતા તેના ટ્રેડ એડવાઈઝર ભારતને જાતિવાદના મુદ્દે ઘેરી રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ક્યારેક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથેના સંઘર્ષ અંગે બેફામ નિવેદનો કરે છે તો ક્યારેક ભારત પર તગડો ટેરિફ લગાવી દે છે. ટ્રમ્પની ટીમ પણ આગમાં ઘી નાખવાનું કામ કરી રહી છે. તેમના સલાહકાર...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
g clip-path="url(#clip0_868_265)">