AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત અને પાકિસ્તાન વિવાદમાં હવે કુદી પડ્યુ ઈરાન, મોટુ નિવેદન આપ્યુ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદમાં હવે ઇરાન કુદી પડ્યુ છે. આ બધા પર પ્રતિક્રિયા આપતા ઈરાને એક મોટું નિવેદન આપ્યું છે.

Breaking News : ભારત અને પાકિસ્તાન વિવાદમાં હવે કુદી પડ્યુ ઈરાન, મોટુ નિવેદન આપ્યુ
Follow Us:
| Updated on: May 02, 2025 | 11:45 AM

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદમાં હવે ઇરાન કુદી પડ્યુ છે. આ બધા પર પ્રતિક્રિયા આપતા ઈરાને એક મોટું નિવેદન આપ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ બધા પર પ્રતિક્રિયા આપતા ઈરાને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાને કહ્યું છે કે બંને દેશોએ શાંતિપૂર્ણ અભિગમ અપનાવવો જોઈએ અને તણાવ ઓછો કરવો જોઈએ. આ પહેલા સાઉદી અરેબિયાએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી.

સાઉદી વિદેશ મંત્રીએ પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે પાકિસ્તાન અને ભારતના વિદેશ મંત્રીઓને ફોન કર્યો. આ પછી, ઈરાનના વિદેશ મંત્રીએ પણ શાંતિની અપીલ કરી છે.

5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?

ઈરાને શું કહ્યું?

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આપણા પડોશી દેશો છે. સેંકડો વર્ષોથી આપણા સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો ધરાવતા અન્ય દેશોની જેમ, આપણે પણ આ સંબંધોને પ્રાથમિકતા આપીએ છીએ. અબ્બાસે કહ્યું છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં બંને દેશોએ સમજદારીપૂર્વક કામ કરવું જોઈએ. બીજી તરફ, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાને પણ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી.

ભારતના વિદેશમંત્રીએ આપી આ માહિતી

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાઉદી વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે ફોન પર વાતચીત થઈ. આ દરમિયાન પહેલગામ હુમલો અને ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા થઈ. બીજી તરફ, પાકિસ્તાને પણ કહ્યું છે કે તેને સાઉદી વિદેશ મંત્રાલય તરફથી ફોન આવ્યો છે.

દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાન બંને આપણી નજીક છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે, પરંતુ તેઓ તેનો ઉકેલ શોધી કાઢશે. ભારત-પાકિસ્તાન સરહદ પર હાલમાં તણાવપૂર્ણ વાતાવરણ છે અને પ્રવૃત્તિઓ વધી ગઈ છે.

પાકિસ્તાનને આતંકની ફેકટરી ગણાવડાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત કહી ચૂક્યા છે કે, વિશ્વમાં ક્યાય પણ થતી આતંકી પ્રવૃતિના બીજ પાકિસ્તાનમાં નીકળશે. આવા પાકિસ્તાનને લગતા વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">