Unhealthy foods: આ પ્રકારના કેન્સર થવાનું કારણ બની શકે છે આ ખોરાક

લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં થોડા બદલાવ દ્વારા કેન્સરથી બચી શકાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 80 ટકા કેસોમાં કેન્સરનું કારણ બિનઆરોગ્યપ્રદ ખોરાક છે. અમે તમને એવા 3 ફૂડ્સ વિશે જણાવીશું, જેને દરેક પ્રકારના કેન્સરનું કારણ ગણી શકાય.

Unhealthy foods: આ પ્રકારના કેન્સર થવાનું કારણ બની શકે છે આ ખોરાક
These foods can become the cause of cancer (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:20 PM

કેન્સર એક જીવલેણ રોગ છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં સારવાર દ્વારા તેમાંથી સ્વસ્થ થવુ શક્ય નથી. અહેવાલો અનુસાર, દેશમાં કેન્સરને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. કેન્સરના ઘણા પ્રકારો છે, જેમાં ગળાનું કેન્સર, પેટનું કેન્સર( Stomach cancer ) , મોંનું કેન્સર, હાડકાનું કેન્સર અને અન્યનો સમાવેશ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના કિસ્સાઓમાં, વ્યક્તિને કેન્સર(Cancer ) ની જાણ ત્યારે થાય છે જ્યારે તે શરીરમાં ઘણું વધી ગયું હોય અને આવી સ્થિતિમાં કેન્સરની સારવાર પણ અસરકારક સાબિત થતી નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તજજ્ઞોના મતે, આનું કારણ આપણો આહાર પણ હોઈ શકે છે. આજકાલ લોકોને આવા ખોરાક ખાવાની આદત( Diet tips ) પડી ગઈ છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

આનુવંશિક કારણોસર કેન્સર અટકાવી શકાતું નથી, પરંતુ જીવનશૈલી અને આહાર જેવા બાહ્ય પરિબળોમાં ફેરફાર કરીને તેને ટાળી શકાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 80 ટકા કેસમાં કેન્સરનું કારણ બાહ્ય પરિબળો છે. અમે તમને એવા 3 ફૂડ્સ વિશે જણાવીશું, જેને દરેક પ્રકારના કેન્સરનું કારણ ગણી શકાય.

સોફ્ટ ડ્રિંક

લાંબા સમયથી સોફ્ટ ડ્રિંકનું સેવન કરવામાં આવે છે, પરંતુ આજકાલ તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. લોકો તેનાથી થતા નુકસાનથી વાકેફ હોવા છતાં આવા પીણાં પીવે છે. એવું કહેવાય છે કે જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો સ્થૂળતા વધે છે. સ્થૂળતા પણ એક પ્રકારનો રોગ છે, જે પાછળથી કેન્સરનું કારણ બને છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

ફાસ્ટ ફૂડ

પિઝા, બર્ગર અને અન્ય વસ્તુઓ જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોકો જાણે છે કે તે શરીરને નુકસાન પહોંચાડશે, તેમ છતાં તેઓ તેનું સતત સેવન કરે છે. તેને જંક ફૂડ પણ કહેવામાં આવે છે અને નિષ્ણાતોના મતે તેને ખાવાથી શરીરમાં રાસાયણિક સંયોજનો બને છે. આ રાસાયણિક સંયોજનો શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બને છે, સાથે જ તે લીવરને નુકસાન, વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.

દારૂ

આલ્કોહોલને જીવલેણ રોગોની ઘટના માટે એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી પેટ, બ્રેસ્ટ, લીવર, મોં અને ગળામાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડોકટરોના મતે આલ્કોહોલનું સેવન જેટલું ઓછું કરવામાં આવે તેટલું સારું. લોકોને દારૂની લત પણ લાગી જાય છે, જે તેમના માટે ખૂબ જ જોખમી છે.

આ પણ વાંચો-

કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો-

Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">