AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Typhoid : ભૂખ ન લાગવી અને તાવ આવવો હોઈ શકે છે ટાઈફોઈડનું લક્ષણ, કરાવો જલદી સારવાર

Typhoid Causes and prevention tips : આ વરસાદી ઋતુમાં ટાઈફોઈડના કેસો ખૂબ વધી જાય છે. જો કે તેના લક્ષણો થોડાં દિવસોમાં સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ચેપ ખતરનાક બની શકે છે.

Typhoid : ભૂખ ન લાગવી અને તાવ આવવો હોઈ શકે છે ટાઈફોઈડનું લક્ષણ, કરાવો જલદી સારવાર
Typhoid
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 1:43 PM
Share

આ વરસાદી સિઝનમાં ટાઈફોઈડના કેસમાં ઘણો વધારો થયો છે. બાળકોથી લઈને વડીલો સુધી આ રોગના કેસ નોંધાઈ રહ્યા છે. સામાન્ય રીતે ખૂબ જ તાવ અને પેટમાં દુખાવો એ ટાઈફોઈડના લક્ષણો છે, પરંતુ ભૂખ ન લાગવી એ પણ આ રોગની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ સમયે તમને તાવની સાથે ભૂખ ઓછી લાગતી હોય, તો એકવાર ટાઇફોઇડ તાવની તપાસ કરાવો.

આ પણ વાંચો : Health : ટાઈફોઈડના તાવથી જલ્દી રિકવરી લાવવા આ રહ્યા કેટલાક ઘરેલુ ઉપાય

તબીબોના મતે સાલ્મોનેલા ટાઈફી નામનું બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા માત્ર ટાઇફોઇડ તાવનું કારણ બને છે. તે દૂષિત પાણી અને બગડેલા ખોરાકમાં રહે છે. જો આપણે તેનું સેવન કરીએ છીએ, તો બેક્ટેરિયા આપણા શરીરમાં જાય છે અને પેટ દ્વારા આંતરડા સુધી પહોંચે છે. આના કારણે આંતરડામાં ગંભીર ચેપ લાગે છે અને ભૂખ પણ યોગ્ય રીતે લાગતી નથી. કેટલાક કિસ્સાઓમાં ટાઈફોઈડના લક્ષણો ફ્લૂ જેવા હોઈ શકે છે.

જો તમને લક્ષણો દેખાય તો કરાવો તપાસ

સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોરે જણાવ્યું કે, જો શરીરમાં ટાઈફોઈડના લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવવો જોઈએ. આ માટે બ્લડ કલ્ચર અને સીબીસી અને સીઆરપી ટેસ્ટ કરવામાં આવે છે. જે વ્યક્તિની સીઆરપી વધી છે તે ટાઈફોઈડ હોવાની નિશાની છે.

ડો.જુગલ કિશોર કહે છે કે, ટાઈફોઈડનો તાવ થોડા દિવસોમાં મટી જાય છે, પરંતુ જો સમયસર સારવાર ન મળે તો તે ગંભીર અને જીવલેણ પણ બની શકે છે. આ તાવ બાળકોથી લઈને કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. આવી સ્થિતિમાં લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જરૂરી છે.

ઉલ્ટી અને ઝાડાનાં લક્ષણો પર રાખો નજર

ટાઈફોઈડના કારણે કેટલાક લોકો ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓથી પણ થઈ શકે છે. જેની સાથે તાવ 103 ડિગ્રી સુધી જઈ શકે છે. આ ટાઈફોઈડના ગંભીર લક્ષણો છે. આ કિસ્સામાં સારવાર સમયસર થવી જોઈએ.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">