70 વર્ષની ઉંમરે પણ ફિટ અને ફાઈન છે વડાપ્રધાન મોદી, જાણો તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ

પીએમ મોદી માટે એવું કહેવાય છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી ફોલો કરે છે. પીએમ મોદીની ફિટનેસ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ તમામ માટે એક ઉદાહરણ માનવામાં આવે છે.

70 વર્ષની ઉંમરે પણ ફિટ અને ફાઈન છે વડાપ્રધાન મોદી, જાણો તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ
pm modi fitness secrets
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 10:21 PM

PM Modi Healthy Lifestyle: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દિગ્ગજ નેતા અને રાજકારણી હોવા ઉપરાંત તેમની ફિટનેસ માટે પણ જાણીતા છે. પીએમ મોદી 70 વર્ષની વય વટાવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં તેઓ યુવાનો કરતા વધુ સક્રીય દેખાય છે. પીએમ મોદી માટે એવું કહેવાય છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી ફોલો કરે છે. પીએમ મોદીની ફિટનેસ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ તમામ માટે એક ઉદાહરણ માનવામાં આવે છે.

શું તમે જાણો છો કે પીએમ મોદી સ્વસ્થ રહેવા માટે પોતાની લાઈફસ્ટાઈલમાં કઈ કઈ આદતો અપનાવે છે? PM મોદી 70 વર્ષની ઉંમરે પણ કેવી રીતે સ્વસ્થ અને ફિટ દેખાય છે. ચાલો તમને જણાવીએ.

આ પણ વાંચો: Covid-19 કરતા પણ વધુ ઘાતક હશે આગામી મહામારી, WHOએ આપી ચેતવણી, કહ્યું – દુનિયાએ તૈયાર રહેવુ પડશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને સ્વસ્થ રહેવાની ચાવી માને છે. યોગ શરીર માટે કેટલો ફાયદાકારક છે, પીએમ મોદીએ ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત તેનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં જ્યારે કોરોનાનો કહેર શરૂ થયો હતો, તે દરમિયાન પણ પીએમએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. પીએમે કહ્યું કે યોગ ઘણા વર્ષોથી મારા જીવનનો એક ભાગ છે અને મને તેનાથી ઘણા ફાયદા પણ થયા છે.

પીએમ મોદી આયુર્વેદમાં માને છે

પીએમ મોદીનું માનવું છે કે યોગની સાથે આયુર્વેદમાં પણ માનવું જોઈએ. તેમનું માનવું છે કે વિશ્વ ટૂંક સમયમાં આયુર્વેદના સિદ્ધાંતોને પણ સ્વીકારશે. પીએમએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ તેનું મહત્વ સમજાવવા માટે આગળ આવે.

સવારે કસરત કરો

પીએમ મોદી યોગા સિવાય સવારની કસરતનું પણ પાલન કરે છે. તેમણે વર્ષ 2018માં ટ્વીટ કરીને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ કહે છે કે યોગ સિવાય તેઓ પ્રકૃતિના 5 તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રકાશથી પ્રેરિત છે. તેથી જ તેઓ વહેલી સવારે શ્વાસ લેવાની કસરતનું નિયમિત પાલન કરે છે.

હેલ્ધી ખોરાક

પીએમ મોદી માટે કહેવાય છે કે તેઓ સાત્વિક ભોજન ખાય છે. એવું માનવામાં આવે છે કે તે સવારના નાસ્તામાં પોંઆ જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. શાકાહારી ખોરાક ઉપરાંત પીએમ મોદી સ્વસ્થ રહેવા માટે ફળોનું પણ સેવન કરે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે વ્યાયામ, યોગની સાથે સાથે સારી ખાનપાનની રીત પણ અપનાવવી જોઈએ.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">