પતંજલિ એક મજબૂત ભારતના પાયાનો ભાગ બનશે, આયુર્વેદ અને વિજ્ઞાન આ રીતે આવ્યા સાથે
પતંજલિની ભવિષ્યની યોજનાઓ આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થ પર કેન્દ્રિત છે.પતંજલિ આયુર્વેદ ખેડૂતો, ઔષધિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને ટેકો આપીને, તે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે.

પતંજલિ આયુર્વેદ ભારતીય વેલનેસ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ લાવી છે અને આયુર્વેદના આધુનિક વિજ્ઞાનની સાથે જોડી આને વૈશ્વિક સ્તર પર ઓળખ આપી છે. યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં પતંજલિએ માત્ર સ્વાસ્થ અને પ્રાકૃતિક ચિકિત્સાના ક્ષેત્રમાંનવા પરિમાણો સ્થાપિત કર્યા છે એટલું જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પતંજલિ આયુર્વેદની ભવિષ્યની યોજનાઓ ભારતને એક મજબૂત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવા માટે આત્મનિર્ભરતા, સર્વાંગી સ્વાસ્થ્ય, નવીનતા અને વૈશ્વિક વિસ્તરણ પર કેન્દ્રિત છે.
ગ્લોબલ સ્તર પર આયુર્વેદનો પ્રચાર
પતંજલિ આયુર્વેદ પોતાના ગ્લોબલ વિસ્તારના માધ્યમથી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી રહ્યું છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયામાં ઉત્પાદનોની નિકાસ વધારીને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્વદેશી ઉત્પાદનોની માંગને મજબૂત બનાવી છે. કંપનીએ ઓનલાઈન પ્લેટફોર્મ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો ઉપયોગ કરીને તેના ઉત્પાદનોની વૈશ્વિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ સાથે યોગ અને આયુર્વેદિક સંશોધન કેન્દ્રોની સ્થાપના દ્વારા પંતજલિ ગ્લોબલ સ્વાસ્થ પ્રણાલીમાં આયુર્વેદને એક પ્રભાવી ચિકિત્સા પદ્ધતિના રુપમાં સ્થાપિત કરી રહ્યું છે.
આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થ પર ફોકસ
પતંજલિની ભવિષ્યની યોજનાઓ આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થય પર કેન્દ્રિત છે. પતંજલિ આયુર્વેદ ખેડૂતો આયુર્વેદ ખેડૂતો, ઔષધિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને ટેકો આપીને, તે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. પ્રાકૃતિક લાઈફસ્ટાઈલ અને સંતુલિત પોષણને પ્રોત્સાહન આપી પતંજલિ એક સંપૂર્ણ સ્વાસ્થય મોડલ વિકસિત કરી રહ્યું છે.
નવીનતા અને ટેકનોલોજીકલ વિકાસ
પતંજલિ પોતાના આગામી વ્યવસાયિક અધ્યાયમાં સંશોધન અને વિકાસ (R&D) ને પ્રાથમિકતા આપી રહ્યું છે. જેનાથી આયુર્વેદિક ઉત્પાદનો આધુનિક વિજ્ઞાનની સાથે જોડી તેની પ્રભાવશીલતા વધારી શકાય. ટેલીમેડિસિન, ડિજીટલ હેલ્થકેર,બાયોટેક્નોલોજી અને પર્યાવરણ-અનુકુલ ઉત્પાદન પ્રકિયાઓના માધ્યમથી કંપની સ્વાસ્થ સેવાઓને વધારે પ્રભાવી અને સારી બનાવી રહી છે.
ભારતના વિકાસ લક્ષ્યોની સાથે પતંલિ આયુર્વેદ
પતંજલિનું લાંબા ગાળાનું વિઝન ભારતના વિકાસ લક્ષ્યો જેમ કે આત્મનિર્ભર ભારત, આરોગ્ય સુરક્ષા, ગ્રામીણ સશક્તિકરણ અને ટકાઉ વિકાસ સાથે સંપૂર્ણપણે જોડાયેલું છે. ઓર્ગેનિક ખેતી, પર્યાવરણીય સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે ભારતીય તબીબી વ્યવસ્થા સ્થાપિત કરવાના પ્રયાસો દ્વારા, પતંજલિ ભારતને એક સ્વસ્થ, મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.