તમારા વાળ વધુ ખરતા હોય તો, શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે

શું તમે જાણો છો કે વાળ ખરવા કે નબળા વાળ પાછળનું એક કારણ શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો આ મહત્વપૂર્ણ કારણને અવગણે છે. તમને જણાવી દઈએ કે જો શરીરમાં વિટામિન્સનું સ્તર ઘટી જાય તો વાળને નુકસાન થાય છે.

તમારા વાળ વધુ ખરતા હોય તો, શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે
Follow Us:
| Updated on: Dec 26, 2023 | 12:54 PM

મોટાભાગના લોકોને લાગે છે કે, વાળ ખરવા માત્ર એક કોસ્મેટિક છે. પર શું તમે જાણો છો કે, શરીરની અંદર રહેલી સમસ્યાઓને કારણે પણ વાળ કમજોર પડી જાય છે. રિપોર્ટ મુજબ હેરફોલનું એક કારણ એ પણ છે શરીરમાં રહેલા વિટામિન્સની ઉણપ, ખુબ ઓછા લોકો ધ્યાન આપે છે કે, તેના શરીરમાં વિટામિનની ઉણપ વાળનું દુશ્મન છે. ઝડપથી ખરતા વાળની ટ્રીટમેન્ટ કરવા માટે હેર ગ્રોથ સ્પલીમેન્ટસ શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, ક્યાં ક્યાં વિટામિનની ઉણપના કારણે વાળ કમજોર અને નબળા પડી જાય છે. સાથે જાણો કઈ રીતે વાળની સાર સંભાળ રાખી શકો છો.

વિટામિન ડીની ઉણપ

એક્સપર્ટ મુજબ આ વિટામિન ડીની ઉણપના કારણે વાળ સરળતાથી તૂટી જાય છે તેમજ વાળનો ગ્રોથ પણ ઓછો થઈ જાય છે. શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો ડેરી પ્રોડક્ટ તેમજ વિટામિન ડી વાળા ફુડ્સ ખાવા જોઈએ, તે તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વિટામિન એથી ભરપુર ફુડનું સેવન કરો

શું તમે જાણો છો કે, વિટામિનએની ઉણપના કારણે પણ વાળમાં ખોળો તમેજ વાળ બરછટ થઈ જાય છે. જો તમે વિટામિન એથી ભરપુર સંતરા કે પછી બટાટા, ગાજર, શિમલા મિર્ચનું સેવન કરીને વિટામિન ઈન્ટેક વધારી શકો છો.

શરીરમાં વિટામિન ઇનું સ્તર વધારો

વાળમાં ફેરફાર જોવા મળે તો તે તમારા શરીરમાં વિટામિન Eની ઉણપ છે. વિટામિન ઇ કેપ્સ્યુલનો ઉપયોગ સુંદરતા માટે સંભાળમાં પણ થાય છે. જો કે, તમે સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડો અને અન્ય ફુડ દ્વારા શરીરમાં વિટામિન ઇનું સ્તર વધારી શકો છો.

આ કારણે વાળ ખરવા લાગે છે

આ આપણી બોડી માટે સૌથી જરુરી વિટામિન છે જો તેનું લેવલ ધટાડી નાંખીએ તો શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમજ સ્કિનમાં ડાર્ક સર્કલ તેમજ વાળ ખરવા લાગે છે. વિટામિન સીની ઉણપના કારણે વાળ ડ્રાય થઈ જાય છે. જેના માટે બ્રોકલી, શિમલા મિર્ચ, ખાંટ્ટા ફળો અને સ્ટ્રોબરીનું સેવન કરીને વિટામિન સીની ઉણપ દુર કરી શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

લાઈફસ્ટાઈલના  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">