Health: વજન ઘટાડવાથી લઈને વાળને મજબૂત રાખવા સુધી અળસીનું તેલ છે ખૂબ જ ફાયદાકારક

અળસીનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

Health: વજન ઘટાડવાથી લઈને વાળને મજબૂત રાખવા સુધી અળસીનું તેલ છે ખૂબ જ ફાયદાકારક
Flaxseed Oil Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 1:09 PM

અળસીના તેલ(Flaxseed Oil) માં ઘણા બધા ઔષધીય ગુણો જોવા મળે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, હેલ્ધી પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સહિત ખનિજ અને ફિનોલિક સંયોજનો છે. અળસીના બીજ (Flaxseed)ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા છે. તે કેન્સર અને ડાયાબિટીસ જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં રહેલુ પ્રોટીન અને ફાઈબર ભૂખ ઘટાડવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અળસીનું તેલ (Flaxseed Oil Benefits) માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમે આ તેલનો ઉપયોગ રસોઈમાં પણ કરી શકો છો. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

કેન્સરનું જોખમ ઘટાડે છે

અળસીના તેલમાં લિનોર્બિટાઈડ્સ હોય છે. તે કેન્સર સામે લડવા અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. અળસીના તેલમાં હાજર આલ્ફા લિનોલીક એસિડ કેન્સરના કોષોના વિકાસને ધીમું કરવામાં અને તેમને મારવામાં મદદ કરે છે.

બળતરા ઘટાડે છે

અળસીના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. શરીરની કોઈપણ પ્રકારની બળતરામાં અળસીના તેલનો ઉપયોગ કરીને અથવા અળસીનું સેવન કરવાથી રાહત મેળવી શકાય છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

હૃદયને સ્વસ્થ રાખે છે

અળસીના તેલના પૂરક શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડ વધારે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હૃદય સંબંધિત રોગોને રોકવામાં મદદ કરે છે.

આંતરડાની તંદુરસ્તી જાળવી રાખે છે

ફ્લેક્સસીડ તેલમાં એવા ગુણધર્મો હોય છે જે કબજિયાત ઘટાડવામાં ઘણી મદદ કરે છે. અભ્યાસ અનુસાર, અળસીનું તેલ કબજિયાત અને ઝાડા ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

અળસીમાં ફાઈબર હોય છે. અળસીનું તેલ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. આ તેલ બિનજરૂરી ખાવાથી અટકાવે છે. તમે તમારા ખાવાનું ઓછું કરો છો તેથી વજન ઘટવા લાગે છે.

વાળ માટે

અળસીના તેલમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે વાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો-

શું ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલ અભ્યાસ માટે વિદેશ જવું એ મજબૂરી છે? જાણો શું કહે છે ડોક્ટર્સ

આ પણ વાંચો-

Health care: મોડી રાત્રે કઇક ખાવાની ઈચ્છા થાય છે? તો તેને સંતોષવા માટે આ શ્રેષ્ઠ ફૂડના વિચારોને અમલમાં મુકી જુઓ

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">