Health Tips: શું તમે પણ જમ્યા પછી કરો છો આ ભૂલો? તો ચેતી જજો, આવશે પસ્તાવાનો વારો

ઘણા લોકોને જમ્યા પછી અલગ અલગ વસ્તુઓ કરવાની આદત હોય છે. પરંતુ જમ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. ચાલો જણાવીએ કેટલીક અગત્યની વાત.

Health Tips: શું તમે પણ જમ્યા પછી કરો છો આ ભૂલો? તો ચેતી જજો, આવશે પસ્તાવાનો વારો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:42 AM

મોટાભાગના લોકો સ્વાદ માટે ખોરાક ખાય છે અને સ્વાદને કારણે તેઓ કેટલીક વખત ખોટા આહારનો શિકાર બની જાય છે. જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ઘણી વખત તંદુરસ્ત આહાર લીધા પછી પણ, આપણે એવી ભૂલો કરીએ છીએ જે આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી સારું છે કે આપણે સ્વસ્થ રહેવા માટે કેટલીક બાબતોને ટાળીએ.

જમ્યા પછી વર્કઆઉટને અવગણો

તમારે ખોરાક ખાધા પછી તરત જ શારીરિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જો તમે આ કરો છો, તો તે સીધી તમારી પાચન પ્રણાલીને અસર કરશે. આ કારણ છે કે ખાધા પછી શારીરિક પ્રવૃત્તિ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે. જેના કારણે પેટ ફુલવું અથવા ઉલટી થવાની સમસ્યા પણ થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખાધા પછી પેટને આરામ આપવાનું ટાળો

ઘણી વખત, અતિશય આહાર કર્યા પછી, કેટલાક લોક પલંગ પર સુઈ જાય છે અથવા પેન્ટના બટનને થોડું ઢીલું કરે છીએ. જેથી પેટને આરામ મળે. પરંતુ આને ટાળવું જોઈએ કારણ કે તે પેટમાં ચાલતી પ્રક્રિયાને અસર કરે છે. જેના કારણે ક્યારેક પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સંભાવના રહે છે.

તરત જ ઠંડુ પાણી ન પીવું

આપણા શરીર માટે યોગ્ય માત્રામાં પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોરાકના પાચન માટે પાણીની પૂરતી માત્રા પણ ખૂબ જરૂરી છે. પરંતુ જો તમે ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીતા હોવ તો, તે તમારી પાચનની પ્રક્રિયાને ધીમું કરી શકે છે. ડોકટરોના જણાવ્યા મુજબ આપણે ખોરાક ખાધાના 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ. તે પણ હળવા અથવા સામાન્ય તાપમાને પાણી પીવાથી તે શરીરને નુકસાન કરશે નહીં.

ખાધા પછી ચા પીવાનું ટાળો

ઘણીવાર લોકો ખાધા પછી ચા પીવે છે. કારણ કે તેઓ માને છે કે ચા વિના ખોરાક પૂરો નથી. હંમેશાં ચર્ચા થાય છે કે ખાધા પછી તરત જ ચા પીવી તે યોગ્ય છે કે ખોટી. નિષ્ણાંતોના મતે ભોજન પછી દૂધની ચા પીવી ખોટી છે કારણ કે તે શરીરમાં લોહનું શોષણ અવરોધે છે. બીજી બાજુ, જમ્યા પછી ગ્રીન ટી અથવા હર્બલ ટી પીવાથી ગેસ થતો નથી.

આ પણ વાંચો: Alert: ઓછી ઊંઘથી આવી શકે છે હાર્ટ એટેક! જાણો અન્ય કેટલી બીમારીઓનું ઘર છે ઓછી ઊંઘ

આ પણ વાંચો: Health Tips : હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં રાખો આ બાબતો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">